SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૦ સં૰ ભા૰ ૧-વિ૦ ૧૫ો, ૩ તેના દ્વારા પ્રગટેલા અનુભવના આશ્રય લઈ આ ગ્રંથ રચું ધ્યું–એમ તેઓએ જણાવ્યુ છે. આ હકીકતમાં ગ્રંથના ગુરુપરંપરારૂપ વિગેરે સબંધ પણ જણાવવામાં આવ્યો છે. પ્રયાજન-ગ્રંથકારને ‘ અનંતર પ્રત્યેાજન ’ ભવ્ય આત્માને એધ કરાવવાનુ છે, જ્યારે શ્રોતાવર્ગને તે જ્ઞાનની પ્રાપ્તિ કરવારૂપ છે. પરપર પ્રયાજન તરીકે ગ્રંથકાર તથા શ્રોતાજન ઉભયને મેાક્ષપ્રાપ્તિરૂપ ફળ મેળવવાનુ છે. એ રીતે બે શ્લોકોમાં ૧-મગળ, ર–અભિધેય, ૩–સંબંધ અને ૪પ્રયાજનરૂપ અનુબન્ધ-ચતુષ્ટયનું નિરૂપણ કર્યું. હવે ધર્મીના સંગ્રહ કરવાના હાવાથી ગ્રંથકારશ્રી ‘ ધર્મ ’ શબ્દના અર્થ કરે છે, અર્થાત્ ધમ કાને કહેવાય તે જણાવે છે. मूळ - " वचनादविरुद्धाद्यदनुष्ठानं यथोदितम् । मैत्र्यादिभावसम्मिश्रं तद्धर्म इति कीते ||३|| ,, ઃઃ ટીકાના ભાવા અવિરુદ્ધ એટલે પરીક્ષિત વચનરૂપ આગમને અનુસરતી, આ લાક–પરલાકમાં હિતકર, આગળ આ ગ્રંથમાં જ જેનું વર્ણન કરવાનું છે તે ય ભાવાને તજવાની અને ઉપાય ભાવાને આદરવાની જે પ્રવૃત્તિ, તેને ‘ધર્મ' કહેલા છે. ’’ અહી. પરીક્ષિત વચન કાને કહેવાય, તે જણાવતાં કહે છે કે–સાનાને કસેાટીથી કસીને, છીણીથી કાપીને અને અગ્નિથી ગાળીને જેમ કષ, ઈંદ અને તાપ દ્વારા પરીક્ષા થાય છે, તેમ શાસ્ત્રવચનેાની પણ કષ, છેઃ અને તાપ દ્વારા પરીક્ષા થાય છે. જે આગમમાં બહુધા કરણીય કાર્યને કરવાનુ વિધાન અને અકરણીયને કરવાના નિષેધ કરવામાં આવ્યે હાય, તે કશુદ્ધ આગમ છે. કસેાટીથી શુદ્ધ જણાતું સુવણ જેમ અંદરથી અશુદ્ધ હાવાના સભવ છે માટે તેને છેદ કરીને પરીક્ષા થાય છે, તેમ આગમ પણ વિધિ-નિષેધયુક્ત હાવા છતાં સ્વહિતથી વિપરીત ક્રિયાનુ પ્રરૂપક હાય તા તેના વિધિનિષેધા નકામા જ નીવડે છે; માટે જે પ્રમાણે તેમાં તે કરણીય–અકરણીયના વિધિનિષેધા જણાવ્યા હાય, તે જ પ્રમાણે તેને ખાધ ન પહોંચે તેવી શુદ્ધ ક્રિયાનું તે પ્રરૂપક હાય તેા છેશુદ્ધ ગણાય છે. ૭. અજ્ઞાન જીવાને કરણીય–અકરણીય ભાવાનું જ્ઞાન કરાવવાપૂર્વક તે તે રીતે પ્રવૃત્તિ કે નિવૃત્તિ કરાવવી તે આગમનું કર્ત્તવ્ય છે, જે આગમમાં અયેાગ્ય માર્ગેથી અટકાવવા કે યોગ્ય માર્ગે પ્રવૃત્તિ કરાવવાના પ્રયાસ ન હાય, તે આગમ કહેવાય જ કેમ ? માટે જેમાં કરણીય--અકરણીયના વિધિનેષેધ હોય તે આગમ ક ( સેટી ) થી શુદ્ધ છે. * ૮. અહિંસા પમો ધર્મઃ ” અથવા “ આત્મવત્ સર્વભૂતેષુ, મુજુદ્ધે પ્રિયાપ્રિયે । चिन्तयन्नात्मनोऽनिष्टां, हिंसामन्यस्य नाचरेत् ॥” ભાષા – અહિંસા એ જ પરમ ધમ છેઃ ” અથવા “ આપણા આત્માની જેમ સહુ કાઈ પ્રાણીને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે—એમ સમજીને આપણનેજે અનિષ્ટ છે તેવી હિંસા બીજાની ન કરવી, ’ વગેરે અહિંસાનુ વિધાન કે હિંસાના નિષેધ આદિ જણાવેલ હોય, છતાં એ જ આગમ જો એમ કહે કેન્દ્ર (મનુસ્મૃતિ ) Jain Education International “ ચસાર્થે પાષઃ સુટ્ટા, સ્વયમેવ સ્વયમ્ભુવા। यशोऽस्य भूत्यै सर्वस्य, तस्माद्यज्ञे वधोऽवधः ॥ "" For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy