SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ [ ૧૦ સ’૦ ભા૦ ૧ વિ૦ –ગા૦ ૬૧ ૮–તત્ત્વના આગ્રહ ( પક્ષ ), એ આઠ બુદ્ધિના ગુણા પ્રગટે છે. જો તત્ત્વ જાણવાના અધ્યવસાય જ ન હોય તેા એ ચુણા પ્રગટે નહિ. હા ! તેવા અધ્યવસાયા સિવાય બુદ્ધિના ગુણ્ણા નહિ પણ ગુણાના આભાસ સંભવે છે, પણ તેથી આત્માના કાઇ સ્વાદ સધાતા નથી. વસ્તુત: અનેક દુઃખામાં સુઝાયેલા જીવને આશ્વાસન આપનાર અને બુદ્ધિના ચુણા પ્રગટાવવામાં કારણભૂત એક તત્ત્વની ચિંતા જ છે, માટે તે સાચું શરણુ છે. એ તચિંતારૂપ શરણુ અરિહ ંતથી જ પ્રાપ્ત થાય છે, માટે શરણદાતા • તેને ‘ યોગિનેસ્કઃ ’ એટલે ‘ એધિ આપનારને ’અહી એષિ એટલે · શ્રીજિનેશ્વર કથિત ધર્મ'ની પ્રાપ્તિ' જાણવી. આ ધર્મપ્રાપ્તિ તે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ–એ ત્રણ કરણ ( અધ્યવસાયજન્ય સામર્થ્ય )ને ફારવવાને ચેગે પૂર્વે નહિ ભેદાયેલી ( રાગ-દ્વેષના તીવ્ર ઉદયરૂપ ગાંઠ−) ગ્રંથીના ભેદ થવાથી પ્રગટ થનારૂ અને પશ્ચાતુપૂર્વના ક્રમે પ્રગટતાં ‘પ્રથમસંવેગ—નિવેદ–અનુકા અને આસ્તિકતા ’ એ પાંચ લક્ષણ્ણા વાળુ ‘ તત્ત્વાર્થીની શ્રદ્ધારૂપ સમ્યગ દેન ' સમજવું ખીજાએ આ મેાધિને ‘વિજ્ઞાન ’ કહે છે. ઉપર કહ્યા તે અભય, ચક્ષુ, મા, શરણુ અને આધિ, એ પાંચેય ભાવા અપુનઅધકને પ્રાપ્ત થાય છે, પુનમ ધકને ” એ યથા સ્વરૂપમાં પ્રગટ થતા નથી, માટે અરિહ ંત આ પાંચ ભાવાનુ દાન અપુન ધકને કરે છે એમ સમજવું. આ ભાવા ઉત્તરાત્તર પૂર્વ પૂના ફળરૂપ છે. તે આ પ્રમાણે–અભયનુ' ફળ ચક્ષુ, ચક્ષુનું ફળ મા, મા નુ ફળ શરણુ અને શરણનુ ફળ આધિ છે. તે ખેાધિ અરિહ ંતથી જ થાય, માટે તેઓ એધિદાતા છે, તેઓને - એ પાંચ પ્રકારના દાનથી જ ચાથી ઉપયેાગસ પદાની સિદ્ધિ છે, તેથી ઉપયેાગસ પટ્ટામાં હેતુરૂપ પાંચ પદની આ પાંચમી “ઉયોગ હેતુ સંપદા ” કહી હવે ' તેાતવ્ય સંપદાના વિશેષ ઉપાગ રૂપ છઠ્ઠી સંપદા કહે છે— '' ,, જ "" 6 “ ધર્મવ્યાાં, ધમ્મરેસવાળ, ધમનાવાળું, ધર્મલાદ્દીનું, ધમ્મવસ્ત્રાપુરંતાિવટીન ’ તેમાંધર્મવેમ્ય' એટલે ‘ ધમદાતાને ' અહીં ધમ એટલે ચારિત્રધમ, તે સાધુના અને શ્રાવકનેા એમ એ પ્રકારે છે. એક સર્વ પાપવ્યાપારના ત્યાગ રૂપ સાધુના સવિરતિ અને ખીજો શ્રાવકના દેશિવરિત. આ એય પ્રકારના ધર્મ ભગવતે બતાવેલે હાવાથી તેઓ જ દાતા છે. વિરતિધની પ્રાપ્તિમાં ખીજા હતુઓ હાવા છતાં ભગવંત પ્રધાન-મુખ્ય હેતુ છે, તેથી ધર્માંદાતા. તેમને— આ ધર્મનુ દાન ધર્માં દેશના દ્વારા જ થાય છે, માટે કહે છે કે‘ધર્મવેરાજેમ્યઃ ' એટલે ‘ધર્મની દેશના દેનારને,’ ઉપર જણાવ્યા તે ‘ એ પ્રકારના વિરતિરૂપ ચારિત્રધમ 'ની દેશના જીવાને નિષ્ફળ નહિં, કિન્તુ સુંદર રીતિએ સફળ થાય તેમ તેની યાગ્યતા પ્રમાણે દેનારા હાવાથી ભગવત સાચા ધમ દેશક છે, અર્થાત-જેને જેટલા યાગ્ય અને સફળ નિવડે, તેને તેટલે જ તે તે ધમ બતાવનારા ભગવાન ધમ દેશક છે. તેઓને " ' ધર્મનાથÀમ્યઃ' એટલે ‘ ધર્મોના નાયકને, ’ ઉપર કહ્યો તે ચારિત્રધર્મના નાયક ભગવંત છે, કારણ કે–તેઓએ ધર્મને વશ (આત્મસાત.) કર્યાં છે, તે ધર્માંના પૂર્ણ ઉત્કર્ષ ને પામ્યા ૩૭. મિથ્યાત્વમેાહનીય આદિ તે તે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ જેને હવે પછી બધાવાની નથી તે * અપુનઃ ધક અને એછી થવા છતાં પુનઃ ઉત્કૃષ્ટ સ્થિતિ જેને બંધાવાની છે તે ‘ પુના ધક’ સમજવા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy