________________
૪૧૯
પ્રઃ ૩–દિનચર્યા-- નમાત્યુ ણ” સૂત્રના અર્થ ]
છે, તે ધર્મીના ઉત્તમ ફળને ભગવે છે અને તેઓને તે ધના વિઘાત–વિરહ થતા નથી; માટે એ રીતિએ ધર્માંને વશ કરવાથી, ઉત્કર્ષ સાધવાથી, ફળ ભોગવવાથી અને તેની અખંડ સાધનાથી તેમા જ • ધર્મના નાયક ’ છે, તેઓને—
*
‘ધર્મસથિમ્યા' એટલે ‘ ધર્મોના સારથિને,' ભગવત તે ચારિત્રધમ ની સ્વ–પરમાં સમ્યગ્ પ્રવૃત્તિ કરવા-કરાવવાથી, તેનું પાલન કરવા-કરાવવાથી અને ઇન્દ્રિયા રૂપ ઘેાડાઓનુ દમન કરનાર—કરાવનાર હાવાથી ધર્મોથના સાચા સારથી' છે. તેઓને—
‘ધર્મવત્તાતુરન્ત નાવતિમ્યઃ' એટલે ‘ શ્રેષ્ઠ ચાતુરત ધ ચક્રવતી ને, ' અહીં પણ ધ એટલે પ્રસ્તુત ચારિત્ર જ છે. આ ધરૂપ ચક્ર (પૃ॰ ૬૧ માં કહેલી ) કષ, છેઃ અને તાપ-એ ત્રણ કાટીથી અત્યંત શુદ્ધ હાવાથી બૌદ્ધ વગેરેએ બતાવેલા ધર્મચક્રની અપેક્ષાએ ‘ શ્રેષ્ઠ' છે, વળી ચક્રવર્તી નું ચક્ર આ લાકમાં જ હિત કરે છે, જ્યારે આ વિરતિરૂપ ધર્મચક્ર તેા ઉભય લાકમાં હિત કરે છે. માટે તેનાથી પણ · શ્રેષ્ઠ ' છે. વળી નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ-એ ચાર ગતિરૂપ સંસારના અંત કરનાર હોવાથી તે ‘ ચતુરત્ન ' છે, ચક્રવર્તીનુ ચક્ર જેમ શત્રુને હરાવે છે તેમ આ વિરતિધર્મ રૌદ્રધ્યાન–મિથ્યાત્વ વગેરે ભાવશત્રુના નાશ કરનાર છે, માટે તેને ચક્ર કહ્યું છે, એ પ્રમાણે શ્રેષ્ઠ ચાતુરત ધર્મચક્ર વડે જેનુ પ્રવર્તન છે (ધર્મચક્ર જેઓનેછે) તે ભગવંતને ‘ધર્માંવર ચાતુરત ચક્રવતી ' કહ્યા, તેઓને મારા નમસ્કાર હા ! ( અહીં ચાતુરત શબ્દમાં ‘ ચા ’ ' સમૃદ્રાણં'(સિ॰ હે ૮-૧-૪૮) સૂત્રથી સિદ્ધ થાય છે. એ મુજબ ‘ ધર્માંદાતા ' વગેરે પાંચ પ્રકારે ભગવંત વિશેષ ઉપયાગી છે, માટે સ્તુતિ કરવા લાયક છે—એમ સ્તતવ્ય સંપદાની જ · વિશેષ ઉપયાગ *નામની આ છઠ્ઠી સંપદા કહી. હવે “સર્વ પતુ વા મા વા, તમિê તુ પરંતુ ।
<
ઝીટર્સ વ્યાપવિજ્ઞાન, તત્ત્વ નઃ ક્વોપયુષ્યતે ।।ા ”
ભાવા—“ જગતની સઘળી વસ્તુઓને ( ભાવાને) જાણેા કે ન જાણેા, ઇષ્ટતત્ત્વને તા જાણા જ. ‘ ક્રીડા અમુક સંખ્યામાં છે ’-એવા ઈશ્વરના જ્ઞાનની અમારે શું જરૂર છે ?”
'
એમ માનનારા ખૌદ્ધો, સજ્ઞમાં સંપદાર્થોનુ` ' નહિ માત્ર ઈષ્ટતત્ત્વનું જ જ્ઞાન માને છે. તેનુ ખંડન કરતાં કહે છે કે- ‘ અપ્રતિદ્વૈતવજ્ઞાનીનધરેમ્યઃ' એટલે ‘ અપ્રતિહ તજ્ઞાન-દર્શીનને ધારણ કરનારાને.' કાઈ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવમાં સ્ખલના નહિ પામનારાં માટે ‘ અપ્રતિહત ' તથા સ` આવરણ-કર્મના ક્ષય થવાથી-ક્ષાયિક ભાવે પ્રગટેલાં માટે શ્રેષ્ઠ’એવા વિશેષ બાધ રૂપ કેવળજ્ઞાનને અને સામાન્ય મેાધ રૂપ કેવળદનને જેએ ધારણ કરે, તેઓ ‘ અપ્રતિહતવરજ્ઞાન-દનધરા ' કહેવાય છે; અર્થાત્ ભગવત ‘અપ્રતિહુતવરજ્ઞાન-દનધરા’ એટલા માટે છે કે-તેએનાં જ્ઞાન-દર્શન સથા આવરણેાથી મુકત અને તેથી જ સન્નેયાનુ જ્ઞાન—દર્શોન કરાવનારાં છે. તેમાં પણ જીવને જ્યારે તે જ્ઞાનના ઉપયાગમાં હાય છે ત્યારે સ લબ્ધિઓ પ્રગટે છે, માટે જ્ઞાનની વિશિષ્ટતા જણાવવા પહેલુ' જ્ઞાન પછી દન કહ્યું છે. આવા ઇશ્વરને પણ કેટલાકા ‘ છદ્મસ્થ (જન્મ લેનારા )' માને છે. તેઓ કહે છે કે“ જ્ઞાનિનો ધર્મતીર્થસ્ય, ર્તાઃ પમ પડ્યું । गत्वाssगच्छन्ति भूयोऽपि भवं तीर्थनिकारतः ॥ १ ॥ "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org