________________
પ્ર૦ ૩-દિનચર્યા–જૈસિક પ્રતિક્રમણના વિધિ તથા હેતુઓ ]
૨૭
ત્રાચારનું નિરતિચાર પાલન કરવાના લરુપ સિદ્ધાની સ્તુતિ શિાળ કુવાળ(ગાથા) થી કરે.
ઉપર કાઉસ્સગ્ગા કહ્યા, તેમાં એ લોગસ્સના ચિંતનરુપ (પહેલા ). ચારિત્રાચારની શુદ્ધિ માટેના ખીન્ને કાઉસ્સગ્ગ સમજવા, કારણ કે–ચારિત્રાચારની શુદ્ધિ માટે • દૈવસિક અતિચારાના ચિંતન રૂપ' એક પહેલાં કરેલા હાય છે. કહ્યુ છે કે-ધ્રુત્તિ ત્ર કુંતિ વિશે, લળ નાળે ગ નિયો” અર્થાત- ચારિત્રને અગે છે અને દર્શન તથા જ્ઞાનને અ ંગે અકેક કાઉસ્સગ્ગ કરાય છે, એવુ શાસ્રવચન છે.' અહીં ક્રેન જ્ઞાનને અંગે અકેકના અને ચારિત્રને અંગે એલેગસ્સના કાઉસગ્ગ કરવામાં આવે છે, તેમાં પણ પૂર્વે જણાવેલી યુક્તિ પ્રમાણે દન તથા જ્ઞાન કરતાં ચારિત્રની વધારે મહત્તા વગેરે કારણેા સભવે છે, દનાચાર તથા જ્ઞાનાચારની શુદ્ધિ માટેના ત્રીજા અને ચાથા કાઉસ્સગ્ગમાં તેવાં કારણેા નથી–એમ સમજવું.
ઉપર જણાવ્યા પ્રમાણે દિાળ યુદ્દાળ”ની પહેલી ગાથા પછી વર્ત્ત માનતીના અધિ પતિ હોવાથી આસન્ત ઉપકારી શ્રીવીજિનને (‘જ્ઞો યેવાળ વિ લેવો’ વગેરેએ ગાથાઓથી ) વન્દન કરે; પછી ‘ઉજ્જયંત ( શ્રીગીરનાર ) પર્વત' મહાતીર્થ છે, વગેરે હેતુથી (ગિત લેસિત્તે' ગાથાથી ) તે તીના અલંકાર સમા શ્રીનેમિનાથ પ્રભુને વન્દન કરે અને તે પછી પણ શ્રીઅષ્ટાપદ, શ્રીન ંદીશ્વર વગેરે અનેક તીર્થાંની સ્તુતિ રૂપ ચત્તાર અટ્ઠ ટ્સ હોય' વગેરે ગાથા ખાલે. (‘લાગસ્ત્ર' વગેરે આ દરેક સૂત્રેા અને અર્થાં પહેલાં બૃહદ્ દેવવન્દનમાં કહેવાઇ ગયા. ) એમ ચારિત્રાચાર વગેરેની શુદ્ધિ કરીને ‘સર્વ ધર્માનુષ્ઠાનાના હેતુ શ્રુતજ્ઞાન છે, માટે તે શ્રુતજ્ઞાનની સમૃદ્ધિ વૃદ્ધિ) માટે ગયેવયાપ રેમિ ાચલ્લાં, ગન્નથ' વગેરે કહીને, ‘શ્રુતની અધિષ્ઠાત્રી દેવીનુ સ્મરણ કરવાથી સ્મરણ (રૂપે બહુમાન) કરનારને ( શ્રુતજ્ઞાનાવરણીય ) કર્મના ક્ષયાપશમ થાય છે, માટે” શ્રુતદેવીના કાઉસ્સગ્ગ કરી એક નવકારનુ” ચિંતન કરે. અહીં માત્ર એક નવકારરૂપ આઠ શ્વાસેાચ્છ્વાસ જેટલા જ અલ્પ કાઉસગ્ગ કહ્યો, તેમાં ‘દેવ-દેવીએ વગેરેની આરાધના અલ્પ પ્રયત્નથી થઈ શકે છે, એ વગેરે હેતુએ સભવે છે. કાઉસ્સગ્ગ પારીને મ્રુતદેવીની ‘વ્રુક્ષ્મરેથયા મળ॰' સ્તુતિ મેલે, ઘણા હોય તેા એક બેલે ખીજા સર્વાં સાંભળે. ( ભર્થાત્ વડીલ મેલે અને બીજા કાઉસ્સગ્ગ મુદ્રામાં જ સાંભળે.) આ પ્રમાણે જ ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવીનુ સ્મરણ પણ ઉચિત હોવાથી ક્ષેત્રદેવતાના કાઉસગ્ગ (વિશ્વદેવયાપ રેમિ જાલાં, અન્નત્સ્ય' વગેરે કહીને) કરે અને પારીને ઉપર ક્ષેત્રદેવતાની જ (ઝીલે વિસે સામૂ॰) સ્તુતિ કહે. પ્રતિક્રમણમાં હંમેશાં ક્ષેત્રદેવતાનુ સ્મરણુ ‘ત્રીજા અદત્તાદાનવિરમણ વ્રતની (પાંચ ભાવના પૈકી ) વારંવાર અવગ્રહ(ક્ષેત્ર)ની યાચના કરવા રૂપ (બીજી) ભાવનાની સિદ્ધિને માટે સ ંભવિત છે.
તે પછી પંચપરમેષ્ઠિનમસ્કારરૂપ શ્રીનવકારમંત્ર કહીને, ( પગ વગેરે) સંડાસાનું પ્રમાન કરીને, નીચે બેસીને મુખવસ્તિકાનું (તથા કાયાનું) પડિલેહણુ કરે, પછી ગુરૂને એ વાંદણાં કને કૃષ્ણામો અનુäિ' કહીને, ઢીંચણે બેસીને એ હાથથી અંજિલ કરીને, ‘નમોર્દૂત્ લિાવાશે’ પ્રત્યાદિ બાલવાપૂર્વક ‘નમોસ્તુ વહેમાનાથ૦' વગેરે ત્રણ સ્તુતિએ આલે.
અહી' ગુરૂવન્દન કહ્યું તે, શુરૂઆજ્ઞાથી આવશ્યક ( પ્રતિક્રમણ ) કરનારા શિષ્ય, મે આપની આજ્ઞાથી આ પ્રમાણે પ્રતિક્રમણ કર્યુ”—એમ ગુરૂને વિનંતિ (જણાવવા) માટે કરાય છે,—એમ સમજવું'. લેાકામાં રાજા વગેરેની આજ્ઞા પ્રમાણે કામ કરીને પુનઃ પ્રણામપૂર્વક ‘માપના કહેવા પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org