________________
[ ધo સં૦ ભાવે ૧-વિ૦ ૧૦ગા. ૧૯
Aત
(૫) “પુરુષ–વિશિષ્ટ પુણ્યકર્મવાળો, મહા શુભ આશયવાળો, વિશિષ્ટ તત્વને સમજવાની શક્તિવાળે અને શ્રવણ કરેલાં જીવાદિ તત્ત્વના અર્થનું જ્ઞાન મેળવવામાં કુશળ એ પુરુષઆત્મા, (અર્થાત્ કર્મ-કાળાદિને રોગ થવાથી જેનું શુદ્ધ સ્વરૂપ કેટલેક અંશે પ્રગયું હોય તે પુરુષ.) આવા જીવથી શુદ્ધ પુરુષાર્થ થઈ શકે છે. એ રીતિએ પુરુષ એટલે આવા આત્માના પુરુષાર્થ–(ઉદ્યમ)ને વેગ મળવાથી તથાભવ્યત્વદ્વારા તેને મેક્ષ થાય છે.
એ રીતે ૧-તથાભવ્યત્વ, ૨-તથાવિધ ધર્મસાધક કાળ, ૩-તથાવિધ મેક્ષપ્રાપક ભવિતવ્યતા, ૪-અશુભ કર્મને હાસ અને શુભ કર્મની પુષ્ટિરૂપ કમને ગ તથા ૫-વિશુદ્ધ પુરુષાર્થ એ પાંચ વરબધિ-લાભનાં કારણે–હેતુઓ છે, એમ સમજાવવું. તે પછી–
() “વરબોધિનું સ્વરૂપ'વરધિને લાભ કેને કહેવાય? તે માટે સમજાવવું કે-જીવ, અજીવ આદિ દષ્ટ કે અદષ્ટ પદાર્થોની યથાર્થ શ્રદ્ધા પ્રગટ થાય તેને વરાધિને લાભ કહેવાય છે, અર્થાત વરઓધિલાભ “શુદ્ધ શ્રદ્ધા રૂપ છે, એમ તેનું સ્વરૂપ સમજાવવું.
() “વરબોધિનું ફળ–૧–રાગ-દ્વેષના પરિણામની મંદતા, ૨-ફરીથી સાત કર્મોની મેટી સ્થિતિને અબંધ, ૩-દુર્ગતિને અભાવ, ૪-વરધિની શુદ્ધિથી સર્વવિરતિ–ચારિત્રની પ્રાપ્તિ, પ-રાગાદિને ક્ષય અને દ–મોક્ષ. એ વરબેધિનાં ઉત્તરોત્તર વિશુદ્ધ ફળે છે. તેમાં
૧. જીવને “નદીળપાષાણુન્યાયે” (પર્વતની નદીને પત્થર જેમ કુટાઈને ગેળ–સુંદર બને છે તેમ) જીવને કર્મોની સ્થિતિ કી થાય છે, તેને શાસ્ત્રમાં “યથાપ્રવૃત્તિકરણ” કહેલું છે. સાતે ય કર્મોની સ્થિતિ જ્યારે ઘટતાં ઘટતાં સીત્તેર ટકેટીને બદલે એક કેટકેટી સાગરેપમમાં પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન બાકી રહે, ત્યારે આત્માને તીવ્રતર રાગ-દ્વેષને ઉદય થાય છે, જે અતિ ચીકણે હેય છે, તેને શાસ્ત્રોમાં “રાગ-દ્વેષની ગ્રંથી (ગાંઠ)” કહી છે. જીવ અહીં સુધી આવીને પાછો પડી જાય છે, કમરસ્થિતિ ઘટયા પછી અટકી જાય છે, એથી તે ગ્રંથીને ભેદ કરી શકતો નથી. એમ અનેક વખત ઉપર્યુક્ત ન્યાયે સ્થિતિ ઘટે, તે બધાને “અચરમયથાપ્રવૃત્તિકરણે કહેલાં છે. આવાં અચરમયથાપ્રવૃત્તિકરણે વ્યવહાર નથી અનંતાં પણ થવાને સંભવ છે, પરંતુ જ્યારે ઉપર્યુક્ત તથાભવ્યતાને પરિપાક થાય છે, ત્યારે જીવને છેલ્લી વાર ઉપર કહ્યા પ્રમાણે કર્મોની ઘટેલી સ્થિતિ પુનઃ વધતી નથી. આને ચરમ-થાપ્રવૃત્તિકરણ કહેલું છે. તે વેળાએ પણ પૂર્વે કહેલે તીવ્ર રાગ-દ્વેષને (ગ્રંથીને) ઉદય થાય છે, છતાં પાછો પડતું નથી, (અર્થાત્ પુનઃ દીર્ધ સ્થિતિનાં કર્મો બાંધતે નથી) પણ “અપૂર્વ આત્મવીલ્લાસરૂપ અપૂર્વકરણ (આત્મસામર્થ્ય વિશેષ)” વજની સેયના બળે તે રાગ-દ્વેષની ગ્રંથીને (વશ નહિ થતાં) ભેદી નાખે છે, અર્થાત્ રાગ-દ્વેષને વશ નહિ થતાં તેને વિખેરી નાખે છે. આને
અપૂર્વકરણ દ્વારા ગ્રંથભેદ કર્યો કહેવાય છે. તે પછી અંતર્મુહૂર્ત પ્રમાણ (આત્મશુદ્ધિજનિત વિશુદ્ધ અધ્યવસાયરૂપ) “અનિવૃત્તિકરણ”ના બળે જીવ મિથ્યાત્વના ત્રણ પૂંજ કરી, તેમાંના સમકિત મેહનીય પુજના ઉદયે પ્રથમ ક્ષાયોપથમિક સમ્યક્ત્વગુણ-વરધિને પ્રાપ્ત કરે છે. આ ગુણથી જીવને શુદ્ધ તત્વમાં શ્રદ્ધા પ્રગટે છે અને તેથી તેને મિક્ષ થતાં સુધી પૂર્વની જે તીવ્ર રાગદ્વેષને પરિણામ થતું નથી. જેમ મણિને એક વાર વિધ્યા પછી સગવશાત્ તે વેધ પૂરાઈ જાય તે પણ પ્રથમની જેમ અણુવિધ્યા જેવું તે તે બનતું નથી જ, તેમ અહીં આ શ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org