________________
૨૫૬
[ ધ સો ભાઇ ૧-વિ. ૨-ગo ૩૯ પૌષધ લેવાને, તેનું પાલન કરવાને તથા પારવાનો વિધિ-જે દિવસે પૈષધ લેવાને હેય તે દિવસે શ્રાવક ઘરને ધંધે (ઉપલક્ષણથી વ્યાપાર વગેરે સઘળું) છેડીને પૌષધશાળામાંની (કે હોય તો પિતાની) પૌષધને વેગ્ય સામગ્રી (કટાસણું, ચરવળ, કંદોરે, સંથા રીયું, કામળી, ઉત્તરપટ્ટો, ઠંડાસણ, માત્રા વગેરેની કુંડી, પ્રમાર્જન કરવા માટે પંજણ વગેરે) મેળવીને સાધુ (ને એગ હોય તે તેમની) પાસે ઉપાશ્રયે, અગર પૌષધશાળા વગેરે સ્થલે જ્યાં પૌષધ કરવાને વેગ હોય ત્યાં જઈ પ્રથમ શરીરની પ્રમાર્જના કરે પર પછી સ્થડિલ-માત્રા (ઝાડોપિશાબ) વગેરેને માટે જ્યાં કીડી વગેરે છે કે વનસ્પતિ વગેરે સચિત્ત ન હય, સૂર્યને તાપ આવે તેમ હોય અને રેતી વગેરેને વેગ હોય તેવી જમીનનું તથા તેને અંગે જરૂરી પાત્ર વગેરે સાધનનું પડિલેહણ કરે તે પછી ગુરુની સન્મુખ, કે ગુરુનો વેગ ન હોય તે શ્રીનવકારમંત્ર( પતથા પંચિદિયસૂત્ર)થી ગુરુની સ્થાપના કરી (ખમાસમણપૂર્વક) ઈરિયાવહિ પડિક્કમે; પછી ખમાસમણ દઈ “ઈચ્છા, સંદિ. ભગવન સિહ મુહપત્તિ પડિલેહું?” એમ આજ્ઞા માગીને મુહપત્તિનું પડિલેહણ કરે; પછી ખમાસમણ દઈ ઊભા ઊભા “ઈચ્છા સંદિ. ભગ પિસહ સંદિસામિ? (સંદિસાહું?)” એમ બોલે, ગુરુ કહે કે “સંદિસહ!” ત્યારે “ઈચ્છ” કહી પુનઃ ખમાસમણ દઈ ‘ઈરછા સંદિર ભગ0 પિસહે કામિ? (ઠાઉં?)” એમ બેલે; ગુરુ કહે કે-“ઠાએહ!” ત્યારે જવાબમાં “ઈ' કહીને શ્રીનવકારમંત્ર ગણુને “ઈચ્છકારી ભગવદ્ પસાય કરી પિસહદંડક ઉચરાજી” એમ કહી ગુરુના મુખે અથવા ગુરુના અભાવે વડિલ શ્રાવકના મુખે અને તે પણ ન હોય તે સ્વમુખે) પિસહ ઉચ્ચરે, તે પચ્ચક્ખાણ આ પ્રમાણે
५४॥ करेमि भंते ! पोसहं, आहार पोसह-सञ्चओ देसओ वा, शरीरसकारपोसह-सव्वओ, बंभचेरपोसहं सवओ, अबावारपोसहं सञ्चओ, चउञ्चिहे पोसहे ठामि, जाव अहोरत्तं पञ्जुवासामि, दुविहं तिविहेणं, मणेण वायाए कारणं, न करेमि न कारवेमि, तस्स भंते ! पडिकमामि निंदामि गरिहामि अप्पाणं वोसिरामि ॥"
એ મુજબ પૌષધ ઉચ્ચરી, પુનઃ ખમાસમણ દઈને, “ઈચ્છા સંદિ. ભગસામાયિક મુહપત્તિ પડિલેડું?” એમ કહે; ગુરુ કહે કે-“પડિલેહેહ; ” ત્યારે “ઈચ્છે ” કહી મુહપત્તિનું પડિ. લેહણ કરી એક એક ખમાસમણપૂર્વક “ઈચ્છાસંદિભગવે સામાયિક સંદિસાહું? તથા ઈચ્છા સંદિ. ભગ0 સામાયિક ઠાઉ ? ”—એમ બે આદેશે માગે; ગુરૂને આદેશ મળે ત્યારે “ઈચ્છ” કહી, નવકાર ગણવાપૂર્વક “ઈચ્છકારી ભગવન પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાજી!” એમ
પર. આભરણ, ફૂલ વગેરે સચિત્તાદિ સઘળું શરીર ઉપરથી ઉતારી નાખે.
૫૩. કૌંસમાં જે જે લખાણે છે તે પ્રાયઃ વાકયની સરળતા, વિશેષ સમજુતિ કે અધ્યાહારરૂપે અધુરાં જણાતાં હેઈ તેની પૂર્ણતા માટે લખાયેલાં છે. તેમાં ક્ષતિ જણાતી હોય તે બુદ્ધિવંતોએ સુધારી લેવું. - ૫૪. આને અર્થ પણ સામાયિકના પચ્ચક્ખાણની જેમ સમજવો. માત્ર સામાયિકની જગ્યાએ પૌષધ શબ્દ છે તેનાથી ચાર પ્રકારનો પૌષધ ઉચ્ચરે છે, તેમાં આહારપૌષધ દેશથી હેય તે માત્ર “ ગ” બોલવું અને સર્વથી હેય તે “ વો' કહેવું. “અરોર ને અર્થ સંપૂર્ણ દિવસ અને રાત્રિ છે તેને બદલે માત્ર દિવસ પૂરત હેય તો “વિવ” કહેવું અને માત્ર રાત્રિને હેય તે “ગાવ રામોર' કહેવું. બાકીના “તુવિદ્ તિવિષેvi” વગેરેનો અર્થ સામાયિકના પચ્ચક્ખાણની જેમ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org