SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૨–પૌષધોપવાસ વ્રત ] ૨૫૫ તેના ઉદ્દેશથી પકાવેલું–તૈયાર કરેલું હોય તે પણ પૌષધવ્રતવાળે તે ખાય.” નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે- “ જ દિવસે કરવામાંgો વિ મુજે ” અર્થાત–ઉદ્દેશથી કરેલું હોય તેને પણ સામાયિક-વતવા છતાં ખાય.” આ વિધાન પષધ સાથે સામાયિક કરનારને અંગે સંભવે છે, કારણ કે-એકલા સામાયિકને કાળ તે માત્ર બે ઘડી કહેલું હોવાથી તેટલા સમયમાં ભેજનની જરૂર પડતી નથી. તેમ જ પૂર્વાચાર્ય પરંપરાથી પણ એકલું સામાયિક કરનાર ભજન કરતો પણ નથી; શ્રાવક–પ્રતિકમણુસૂત્ર(વંદિત્ત)ની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે-“જે દેશથી આહારપષધ કર્યો હોય તે શ્રાવક ગુરુમહારાજની સમક્ષ પચ્ચકખાણ પારી, મકાનથી નીકળતાં “આવસહી” કહી, ઈસમિતિ પાળતે ઘેર જઈને ઈરિયાવહિયં પરિમે, ગમણાગમણે આવે, ચૈત્યવંદન કરે,પ૦ બાદ સંડાસાનું (બેસવામાં સાથળ વગેરે જે ભાગ દબાણમાં આવે તેનું) પ્રમાજંન કરી આસન ( કટાસણું) ઉપર બેસે, પછી જમવાનાં ભાજનેનું પડિલેહણ–પ્રમાર્જન કરે અને યથોચિત ભજન પીરસાય ત્યારે શ્રીનવકારમંત્રનું કારણ કરી, પિતાને આજે શું પશ્ચફખાણ છે, શું શું ત્યાગ છે, વગેરે યાદ કરી મુખનું પ્રમાર્જન કરી જોજન કરે. તે આ પ્રમાણે " असुरसुरं अचबचवं, अदुअमविलंबिअं अपरिसाडिं। મળવચાયg, સાદુષ્ય ૩૩ો છે ? ” (ગ્રાતિ ધૂળિ) ભાવાર્થ_“જમતી વખતે મુખથી સુસવાટા (અવાજ) ન કરે-સબડકા ન લે, ચબચપ જવાને કે હઠને અવાજ ન કરે, જમવામાં ઉતાવળ ન કરે તેમ બહુ વિલંબ પણ ન કરે, જમતાં છ-દાણ વગેરે બીહુલ ઢોળે (નીચે પાડે) નહિ, મન-વચન અને કાયગુપ્તિથી ગુપ્ત થઈ “સાધુ જેમ આહાર કરે તેમ” પિષધવાળો ભજન કરે. પિતાની શરીરયાત્રાને નિર્વાહ થાય (ભૂખ પ્રમાણે ઉણાદરી થાય) તેટલે આહાર જમે અને અચિત્ત જળથી સુખ વગેરેની શુદ્ધિ કરીને ઉઠતાં શ્રીનવકારમંત્રનું સમરણ કરીને (મુદ્ધિસહિ આદિ પચ્ચખાણ કરીને) ઉઠે, ઉઠયા પછી ભેજનનું ચૈત્યવંદન (ઈરિયાવહિપૂર્વક જગચિંતામણિથી જય વીયરાય સુધી) કરે, પછી ગુરુને વંદન કરીને તિવિહાર આદિ પચ્ચકખાણ કરે. એ રીતિએ ભજન કરીને પૌષધશાળાએ (અથવા જ્યાં પિષધ કર્યો હોય ત્યાં) જઈને સ્વાધ્યાય, ધ્યાન (પઠન-પાઠન) વગેરે કરે. એમ શ્રીવંદિત્તસૂત્રની ચૂર્ણિમાં કહેલું છે; આથી દેશ-આહારપૌષધમાં સામાયિક ઉચ્ચરવા છતાં પણ ઉપર જણાવેલા વિધિ પ્રમાણે ભજન કરવાની શાસ્ત્રમાં અનુમતિ છે–એમ સ્પષ્ટ સમજાય છે.પ૧ ૫૦. વરદહેરાસરને અંગે સંભવિત છે. * અહીં ગુરુને વેગ દુરસંભવિત હોવાથી માત્ર ખમાસમણુરૂપ વન્દન સંભવે છે. ૫૧. પૌષધમાં આહાર વિના નિર્વાહ ન થઈ શકે કે બીજી ક્રિયામાં ખલેલ પહોંચે, તેવા કારણે જ દેશથી આહારપૌષધ જણાવ્યું છે. આહાર, ૨ હાર કરવાને વિધિ વગેરેને વિચાર કરતાં સમજાશે કે-શક્તિ હોય ત્યાં સુધી વધુ તપ કર. એકાશન વગેરેમાં આહાર કર્યા પછી સ્પંડિલ, માત્ર આદિ ક્રિયાઓમાં વિરાધના સંભવિત છે; તેનો વિચાર કરી શક્તિ નહિ છૂપાવવામાં લાભ છે. આહાર સંજ્ઞા ઉપર અંકુશ લાવ્યા વિના પૌષધની સફળતા નથી. પૌષધમાં આહાર ન જ લેવાય, એ માન્યતા શાસ્ત્રવિરુદ્ધ છે, તેમ જિવા ઈન્દ્રિયની લોલુપતાને પિષવા આહાર કરે તે પણ ન્યાયવિરુદ્ધ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy