SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ? જૈ જૈ છે જે દેશા છે ૨૫૪ [ ધ સં. ભા. ૧-વિત્ર -ગo ૩૯ ચતુઃસંગી ભાંગે તે ચારેય પ્રકારને પૌષધ સાથે ઉચ્ચરનારને હોય, તેથી તેને એક જ પ્રકાર છે, પણ તેના દેશથી અને સર્વથી સેલ પ્રકારે થાય છે. તેનું યંત્ર નીચે પ્રમાણે– ૧. આ પિ૦ દે, શ, પિ. દે, બ. પિ દે, અ પિ દે. આ ચારેય પ્રકારના ૨આ પિ૦ દે, શ૦ પિ૦ દે, બ્રડ પિ. દે, અ. પિ૦ સ પૌવધ પૈકી વર્તમાનકાળે ૩. આ પિ૦ દેવ, શ૦ પિ૦ દે, બ૦ પિ૦ સ, અ૦ ૦ દે પૂર્વાચાર્ય પરંપરાથી સામા૪. આ પિ૦ દે, શ, પિ૦ દે.. બ્રા પ, સ, શ, પિ સ0 ચારીભેદે માત્ર આહારપ૫. આ પ૦ દે, શ૦ પિ૦ સ, બ પ દે, અ પિ૦ દે ષધ જ દેશથી અને સર્વથી દેવ, શ૦ પિ સ, બ. પિ દે, અ૦ કરવામાં આવે છે, કારણ પ૦ સ, બ્ર. પ૦ સ., અ. પ૦ દે દે, શ પ સ , પિસ, અ કે-નિરવદ્ય (અચિત્ત) આસ, શ, પિ૦ દે, બ્રડ પિ. દે, અા પિ૦ હારને બાધ (પૌષધ૧૦. આ પિ૦ સ, શ, પિ૦ દે, બ૦ ૫૦ દે, અ પિ૦ સ યુક્ત) સામાયિકમાં જ. ૧૧. આ. પિ૦ સ, શ, પિ. દે, બ. પિ સ., અ. પિ૦ દે. Jાત નથી, સર્વસામા૧૨. આ પિ૦ સ, શ, પિ૦ દે, બ્રડ પિ. સ, અ. પિ સહ યિકને ઉચ્ચરનાર સાધુ ૧૩. આ૦ પિ૦ સ, શ, પિ૦ સ, બુટ પર દે, અા પર દે તથા ઉપધાન વહન કર૧૪. આ પ૦ સ, શ, પો. સ0, બ્રપિ૦ દે , અપિ૦ સ0 નાર શ્રાવક પણ આહાર ૧૫. આ૦ ૫૦ સ, શ૦ ૫૦ સ૦, બ્ર. ૫ ૦ ૦, અ૦ ૫૦ દે૦ ગ્રહણ કરે છે. બાકીના ૧૬, આ૦ પિ૦ સ, શ, પિ૦ સ૦, બ્ર. પિ૦ સ૦, અ૦ પિ૦ સત્ર શરીરસ-કારત્યાગ વગેરે ત્રણેય પિષધે સર્વથી જ કરાય છે, દેશથી કરતાં પ્રાયઃ સામાયિકના પચ્ચખાણમાં વિરોધ આવે છે, કારણ કે-સામાયિકમાં “સાર શં નો પુરવામિ' એ પાઠથી પાપ વ્યાપારને સર્વથા ત્યાગ કરાય છે અને શરીરસત્કારત્યાગ વગેરે ત્રણેય પૌષધ જે દેશથી કરવામાં આવે તે તેટલા પ્રમાણમાં તે પાપવ્યાપારે છૂટા જ રહે, તે ઉચિત ન ગણાય. જે કે આભરણો, ઉત્તમ વસ્ત્રો, વગેરેથી શરીરસત્કાર કરવામાં તથા નિરવદ્ય ચીજોને વાપરવામાં પાપ વ્યાપાર ન થાય તો પણ શરીરશોભા વગેરે લેભનું નિમિત્ત હોવાથી સામાયિકમાં તે બંનેને અકય માની નિષેધ કર્યો છે. આહાર માટે તો દેશથી છૂટ આપવાનું કારણ એ છે કે-આહાર વિના શક્તિના અભાવે ધર્માનુષ્ઠાન થઈ શકે નહિ, માટે સાધુની જેમ (નિબળ) શ્રાવકને પણ અન્ય ક્રિયાઓમાં સારે ઉદ્યમ થઈ શકે તે ઉદ્દેશથી આહારની દેશથી અનુમતિ આપી છે. આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં પૌષધવ્રતાધિકારમાં કહ્યું છે કે“ શત્તિ જ્ઞા, વાલો સંભાળ (સમા) ફેલાવણ, કુત્તો લામા !? ” મજૂMિ ) ભાવાર્થ-“એ રીતિએ જે તપનું સંક્ષિપ્ત વર્ણન કર્યું, તે તપ દેશાવગાશિક કરનારે અથવા સામાયિક-વ્રતવાળાએ પોતાની શક્તિ પ્રમાણે કરો.” નિશીથભાષ્યમાં પણ પૌષધવતીને માટે કહ્યું છે કે-“૩ા aો મું” અર્થાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy