SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા–ચૈત્યવન્દનાનું સ્વરૂપ | ૩૭૧ કારણુ કહ્યું છે કે-માત્ર નમસ્કાર કરવાથી જઘન્ય, દંડકસૂત્ર અને સ્તુતિ એ બન્નેના ચુગલથી મધ્યમ અને સમ્પૂર્ણ વિધિ કરવાથી ઉત્કૃષ્ટ ચૈત્યવન્દ્રના જાણવી. એ પ્રમાણે વન્દના ત્રણ પ્રકારની છે તેમાં નમસ્કારથી એટલે એક ક્લેક એલવાપૂર્વક પ્રણામ કરવાથી જઘન્ય અને અરિહંત ચેર્જીયાણુ॰ વગેરે દંડકસૂત્ર કહીને-કાઉસ્સગ્ગ કરી–પારીને એક સ્તુતિ કહેવામાં આવે ત્યારે દડક અને સ્તુતિ–એ બંનેની જોડીથી ( એક યુગલથી ) મધ્યમ ચૈત્યવન્દના થાય છે. શ્રીકલ્પમાં કહ્યુ છે કે- નિશ્રાકૃત ચૈત્યમાં અથવા અનિશ્રાકૃત ચૈત્યમાં સહુએ ત્રણ સ્તુતિ ( કહેવી) અથવા સમય અને ચૈત્યની સંખ્યા વિચારીને ( સમય પહોંચે તેમ ન હેાય તેા ) એકેક સ્તુતિ કહેવી.” તે સિવાય શક્રસ્તવ વગેરે પાંચ દડક સુત્રા, સ્તુતિચતુષ્ક (ચારના જોડા) અને પ્રણિધાન (જય વીયરાય૦) સૂત્ર કહેવાથી જે સ’પૂર્ણ` ચૈત્યવન્દના થાય છે તે ઉત્કૃષ્ટ વન્દના જાણવી.” ( ના આ પાઠે અહીં સાક્ષી માટે કહ્યો છે, માટે પુનરુકત દોષ ગણવા નહિ. ) એ પ્રમાણે ત્રણ પ્રકારની વન્દનાનુ સ્વરૂપ એક રીતિએ કહ્યું. વળી– “ બન્ને વિત્તિ ફોળ, સત્યાં લાવતા । . તનુશ-તિમેળ મળ્યા, વોસા ચઢું ન િવા ।। ” (ચૈત્ય૦ માન્ય, ૧૦ ૨૦) ભાવા ખીજા આચાર્યા કહે છે કે એક નમાથુ ણું થી જઘન્ય ચૈત્યવન્દના, જેમાં બે કે ત્રણ વખત નમાથુ ણું કહેવાય તે મધ્યમ ચૈત્યવન્દના અને જેમાં ચાર કે પાંચ વખત નમેત્યુ ગ્॰ કહેવાય તે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દ્રના જાણવી.” . (તે આ પ્રમાણે વર્તમાનમાં ચૈત્યવન્દનમાં એક નમેત્યુ ણું આવે છે તે અડધા જય વીયરાય॰ સુધી કરાય ત્યારે જઘન્ય વન્દના; જે મેટું દેવવન્તન કરાય છે તેમાં કહેવાતા સ્તુતિના એ જોડાને બદલે એક જ જોડા કહેવામાં આવે (અને સ્તવન પછી અડધા જય વીયરાય॰ કહીને પછી છેલ્લું ચૈત્યવન્દન કરવામાં આવે છે, તે ન કરે) તે ત્રણ નમત્યુ ॰ થાય અને પહેલુ ચૈત્યવન્દન કરી, સાથે જ નમેત્યુ ણું, અરિહંત ચૈઇયાણુ, ચાર થાયાના જોડા, નમાથુ ણુ અને સ્તવન કહીને અડધા જચ વીયરાય સુધી કહેવાથી એ જ નમેત્યુ ણુ થાય, એમ એ નમેત્યુ ણુ અને ત્રણ નમાવ્યુ ણ થી જે એ પ્રકારનુ દેવવન્દન થાય તે મધ્યમ કહેવાય, તથા જે રીતિએ દેવવન્તન કરાય છે તે રીતિએ સંપૂર્ણ કરતાં પાંચ નમેાશ્રુ ॰ આવે તથા છેલ્લુ ત્રીજી ચૈત્યવન્દન ન કરાય તેા ચાર નમેાથુ છુ આવે, આ પ્રમાણે પાંચ નમેથ્થુ છું॰ કે ચાર નમેાથુ છું થી કરાતી એ પ્રકારની વન્દનાને ઉત્કૃષ્ટ વન્દના કહેવાય—એમ સમજવું.) આ બીજા આચાર્યોના મતે જઘન્યાદિ ત્રણ પ્રકારની વન્દ્વના કહી. હવે એ સિવાય પણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે; अहवा विभावभेआ, ओहेणं अपुणबंधगाणं । 66 ', सव्वा तिविहा आ, सेसाणमिमा न जं समए ॥१॥ " (वंदन पंचा० गा० ३) આ ગાથાના અર્થ ત્યાં ટીકામાં એમ કરેલા છે કે—“ અથવા પહેલાં જે જઘન્ય-મધ્યમઉત્કૃષ્ટનું સ્વરૂપ જણાવ્યું તે સિવાય ીજી રીતિએ પણ જીવાને ગુણસ્થાનકાના ભેદથી ભાવમાં ભેદ પડતા હૈાવાથી, ભાવની અપેક્ષાએ પણ વન્દના ત્રણ પ્રકારની થાય છે, કારણ કે–અપુન``ધક ( જેનું સ્વરૂપ આ પુસ્તકમાં રૃ. ૩૨ માં કહેવાઇ ગયું છે), અવિરતિસમકિતાષ્ટિ, દેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy