________________
१५८
ધિ સં. ભા. ૧-વિ૦ ૨–ગા૬૮ ભાવાર્થ-આ એક (દ્રવ્ય) સાધર્મિકવાત્સલ્ય કહ્યું, બીજું (ભાવ) વાત્સલ્ય આગમમાં કઈ છે કે-પૂજા-અનુષ્ઠાન વગેરે ધર્મકાર્યોમાં સીદાતા (પ્રમાદી) સાધમિકને સર્વ પ્રયત્નથી (એટલે ઉપર જણાવ્યાં તે સારણાદિથી) પ્રેરણા કરવી-શિખામણ આપવી, તે ભાવવાત્સલ્ય સમજવું.”
માટે સાધમિકેની વિનયદિપે સેવા કરવી તે જ કલ્યાણકારી છે, તેઓની સાથે કલહ ( કહેશ) વગેરે કાંઈ અનુચિત કરવું તે હિતાવહ નથી. (શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યું છે કે
" विवायं कलहं चेव, सव्वहा परिज्जए। __ साहम्मिएहिं सद्धिं तु, जओ एवं विआहियं ॥१॥" ।
જો શિર પર સન્મિ–નિ જા હંસબમ (f)મિ.
રાસાયt g - pus, નિશિતો જો રા” (ના ૨૦૨-૨૦૩) ભાવાર્થ- સાધમિકેની સાથે (ન્યાય મંદિરમાં) વિવાદ અને કલહ સર્વથા ન કર, કારણ એ કહ્યું છે કે-દર્શનમય (જેનશાસનના આધારભૂત) સાધર્મિકને કોધથી મારે છે, તે નિર્દય ત્રિલેકબંધુ શ્રીતીર્થકરદેવની આશાતના કરે છે, (૨)” આ બીજું વાર્ષિક કર્તવ્ય કહ્યું.
ચાડ્યાત્રિક-અહીં પ્રસંગને અનુસારે “શ્રીજિનેશ્વરની ત્રણ યાત્રાઓ' સમજવી, તેમાં “જિનયાત્રા” શબ્દના અર્થ માટે પંચાશકમાં કહ્યું છે કે
“ કા મ ણ, કહિ વિ જ ય જો ૩
सो जिणजचा भण्णइ, तीइ विहाणं तु दाणाइ ॥१॥" यथा-" दाणं तवोवहाणं, सरीरसकारमो जहासति ।
उचिरं च गीअवाइअ-थुइथोता पेच्छणाइआ ॥२॥" (यात्रापंचा०, ४-५) ભાવાર્થ“યાત્રા એટલે મહોત્સવ, જિનેશ્વરેને ઉદ્દેશીને કરાતે મહોત્સવ જિનયાત્રા કહેવાય, અહીં પરદેશ જવા રૂપ યાત્રા નહિ સમજવી. આ મહત્સવરૂપ યાત્રામાં ‘દાન વગેરે કરવાનું હોય છે, જેમ કે-યથાશક્તિ દાન દેવું, તપ કરે, વસ્ત્ર વગેરેથી શરીરશોભા કરવી અને મહત્સવને ઉચિત ગીત-વાજીંત્ર-સ્તુતિ-સ્તવન તથા નાટક વગેરે કરવું. (તે યાત્રાનાં કાર્યો છે.” નાટય (ગીતવાત્ર) વગેરે તે મહત્સવનો પ્રારંભમાં, મધ્યમાં અને તે પણ કરવાં. કહ્યું છે કે
“ પરથા grગો, રમેરિકામમા ” (યાત્રારંવા. ૨) ભાવાથ–“નાટક આદિને પ્રસ્તાવ તે પ્રારંભમાં વચ્ચે અને છેલે પણ જાણવો.” દાન તે મહત્સવનો પ્રારંભમાં જ કરવું. તેનું કારણ ત્યાં જ કહ્યું છે કે –
“ કારજો વાળ, વળી મદિનાલ્યું.
रणामघायकारण-मणहं गुरुणा ससत्तीए ॥" (यात्रापंचागा०१२) ભાવાર્થ–મહોત્સવમાં, રંક-દીન-દુઃખીઆ આદિ સર્વની ચિત્તપ્રસન્નતા પ્રગટ કરવા દાન મહત્સવની શરૂઆતમાં જ કરવું જોઈએ. વ્યાખ્યાનકાર ગુરૂએ પિતાની શક્તિને અનુસાર રાજા (કે ત્યાંના અધિકારીઓ) વગેરેને ઉપદેશ કરીને જીવની પ્રાણલકમી તથા ધનલક્ષમીની રક્ષા કરાવવી જોઈએ, એટલે કે- કસાઈ–માછીમાર વગેરે ) હિંસા દ્વારા આજીવિકા ચલાવનારાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org