SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ "2 : [ ૦ સં૰ ભા૦૧–વિ૦ ર્–ા. ૨૮ ભાવાથ શ્રાવક પરદારાગમનના ત્યાગ કરે અથવા સ્વદારાસાષ વ્રત ધારણ કરે. તે પરદારાગમન એ પ્રકારે છે. એક ઔદારિકપરદ્વારાગમન અને બીજી વૈક્રિયપરદારાગમન, ઈત્યાદ્ધિ. અહી. પરદ્વારાગમનના ત્યાગ કરનારને, આ સ્ત્રી ખીજાની છે-પરસ્ત્રી છે ’–એવો શબ્દવ્યવહાર જેને અંગે થઈ શકે, તેવી પરસ્ત્રીઓના સભાગના ત્યાગ થાય છે, પણ સર્વસાધારણ એવી વેશ્યા, કે કન્યા (કુમારી) વગેરે જે અમુકની સ્રીરૂપે નિીત નથી તેના ત્યાગ થતા નથી જ્યારે સ્વદારાસાષ વ્રતવાળાને તે એક કે અનેક પાતાની પરિણીત સિવાયની બીજી કુમારી વગેરે સના પણ ત્યાગ થાય છે, ( અર્થાત્ તેનું વ્રત ઉત્તમ છે,) એટલેા ભેદ સમજવા. હાલમાં આ વ્રત લેવાના વિધિ વૃદ્ધપરપરાએ પ્રાયઃ સામાન્ય રીતિએ અન્ય ચાર અણુવ્રતાની જેમ દ્વિવિધ, ત્રિવિધ વગેરે ભાંગે જણાતા નથી, પરંતુ મનુષ્ય સબધી સ્ત્રીના એકવિધ-એકવિધ ( કાયાથી સેવવું નહિ), તિય ચ-પશુ સંબધી સ્ત્રીના એકવિધ-ત્રિવિધ (મન, વચન અને કાયાથી—સેવવું નહિ, તથા દેવ સંબધી સ્ત્રીના દ્વિવિધ-ત્રિવિધ ( મન, વચન અને કાયાથી—સેવવું નહિં, સેવરાવવું નહિ ). એ રીતિએ ત્યાગ કરાતા જાય છે. ધર્મમાં પુરુષ પ્રધાન હાવાથી અહી પુરુષને અગે આ વર્ણન કર્યું છે, તે પણ ઉપલક્ષણથી ‘ પરદ્વારા ’શબ્દથી પરપુરુષ પણ સમ જવો; એટલે કે–સ્રીઓને પણ સ્વપતિ સિવાય અન્ય સર્વ પુરુષોના ત્યાગ કરવો, એ ચેાથુ... વ્રત સમજવું. (સ્ત્રીઓને આ વ્રતને ‘ સ્વપતિસંતાષ' એક જ પ્રકાર હાય છે. ) ૧૮૬ ૯. પ્રશ્ન-જેમ પુરુષોને અનેક સ્ત્રીએ ભોગવવાના અધિકાર છે, તેમ સ્ત્રીઓને અનેક પુરુષો ભોગવવાના કે પુનઃલગ્ન કરવાના અધિકાર કેમ નહિ ? માત્ર ‘સ્વપતિસાષ’ એક જ પ્રકાર કેમ કહ્યો ? સમાન અધિકાર કેમ નહિ ? ઉત્તર્–સંસાર એટલે અસમાનતાના ભંડાર. સ’સારી જીવાની સર્વ વિષયમાં કદાપિ સમાનતા હોય જ નહિ, એ અસમાનતાને દૂર કરી સમાનતા પેદા કરવી તેનું જ નામ મેાક્ષ. વસ્તુતઃ જગતમાં જેટલા ઉત્તમ વ્યવ હારા છે તે મેક્ષ(સમાનતા )ના સાધક છે. સમજથી કે ખીનસમજથી પણ ઉત્તમ જીવ એ ઉત્તમ વ્યવહારાને જ ઈચ્છે છે, ભલે પછી તેની ઈચ્છા તત્કાળ સફળ થાય કે ન પણ થાય; સ્ત્રીને સ્વપતિ અને તે પણ એક પરણેતરને જ ભાગવવાના આય દેશના વ્યવહાર અનેક રીતિએ ઉત્તમ છે, તેમજ સ્ત્રી અને પુરુષ ઉભયને હિતકારી છે, જે નીચેની હકીકતથી સમજાશે. (૧) ગણિતની દૃષ્ટિએ–પુરુષો કરતાં સ્ત્રીએ સદૈવ કે ગુણી વધુ જ હાય છે (જૈન દૃષ્ટિએ ગર્ભમાં ઉપજતી—મરતી બધી મળીને સત્તાવીસ ગુણી કહી છે). જો પુરુષો અનેક સ્ત્રીએ કરે તેની જેમ સ્ત્રીઓ પશુ અનેક પતિએ કરે કે અનેક વાર લગ્નો કરે, તો પરિણામ એ આવે કે—કન્યાને પુરુષા મળી શકે નહિ—તેને કુમારી જ રહેવાના પ્રસંગ આવે. (૨) વ્યવહારની દૃષ્ટિએ-શ્રી ભાગ્ય અને પુરુષ ભાગી છે. ભાગીની ખરાખર ભાગ્યના વ્યવહાર હાઈ શકે નહિ. ભાગ્યને ભાગીની ઇચ્છાને આધીન રહેવાનું હોય. સધળા ભાગ્ય પદાર્થી માટે એ જ વ્યવહાર છે. (૩) મુખની દૃષ્ટિએ-પુરુષને અનેક સ્ત્રીઓની જેમ સ્ત્રીને અનેક પતિની દૃષ્ટ હાય, તે પુરુષ કે સ્ત્રીને પરસ્પર વિશ્વાસના અભાવે તેને સંસાર સુખને બદલે દુઃખમય બને, સ્વપતિનું ખૂન કરીને કે દગા દઈને પણ અન્ય પતિ વરવાથી પુરુષ દુઃખી થાય અને વૈર-વિરાધ તથા ક્લેશા વધે. નાતરીયા કામમાં બનતા આવા અનેક પ્રસંગાના તાદશ્ય ચિતાર કોર્ટોમાં જોવા મળે છે. પરિણામે પતિના વિશ્વાસના અભાવમાં સ્ત્રીનું જીવન અનેક પતિએ કરવા છતાં દુઃખમય રહે, તેણી ધરનું આધિપત્ય મેળવી શકે નહિ અને તેણીનાં સંતાનાની તા જીવવા છતાં મરણુથી પણ વધુ દુર્દશા થાય, પરિણામે વ્યભિચાર વધતાં સદાચારના લેપ થાય અને માનવતા ક્રૂરતાથી અવરાઈ જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org,
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy