SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ૨-સ્થૂલ મૈથુનવિરમણ વ્રત ] ૧૮૫ છે અને અન્ય ભવમાં નરક જેવી દુર્ગતિને પામે છે. ચોરીના વ્યસનથી મનુષ્ય નરકમાં ઘણું કાળ સુધી મહા દુખે ભેગવીને, ત્યાંથી નીકળ્યા પછી પણ માછીમાર, કુંઠા, હીન અંગેપાંગવાળા, બહેરા, આંધળા વગેરે થાય છે; એમ હજારે ભવ સુધી મહા કષ્ટ ભેગવે છે, ઈત્યાદિ ચેરીનાં મહા દુષ્ટ ફળે કહ્યાં છે.” એ મુજબ ત્રીજા વ્રતનું સ્વરૂપ કહી હવે ચેથા વ્રતનું વર્ણન કરે છે. मूळ-" स्वकीयदारसन्तोषो, वर्जनं वाऽन्ययोषिताम् ।। - શ્રમવાસનાં તાવ મત ૨૮” મૂલાઈ-“પિતાની સ્ત્રીમાં સફેષ અથવા પરસ્ત્રીઓને ત્યાગ કરે, તેને શ્રાવકેનું શું અણુવ્રત કહ્યું છે. ” ટીકાને ભાવાથ–પોતાની એક કે અનેક પરિણીત સ્ત્રીઓના ભેગમાં સંતેષ, અર્થાત પિતાની સિવાય બીજી સ્ત્રી સાથે મૈથુનને ત્યાગ કર, કે પરસ્ત્રી એટલે અન્ય મનુષ્યની પરિણીત કે (ભાડા વગેરેથી રાખેલી રખાત) સંગૃહીત સ્ત્રીઓ, દેવેની પરિગ્રહતા કે અપરિગ્રહીતા દેવીઓ, કે પશુ જાતિની સ્ત્રીઓ, એ સર્વની સાથે મૈથુન સેવવાને ત્યાગ કરે, તે શ્રાવકેનું ચતુર્થવ્રત કહેવાય છે.” - જે કે અપરિગ્રહીતા દેવીઓ અને પશુસ્ત્રીઓ (ગા વગેરે જાતિઓ) પરણેલી કે રખાસ્ત્રી તરીકે કઈ માલિકની હોતી નથી, કે તેને અંગે આ અમુકની સ્ત્રી છે એવું મનાતું પણ નથી, માત્ર વેશ્યા જેવી જ હોય છે, તે પણ તેઓ પરજાતિને (દેવેને-પશુઓને) લેગ્ય હેવાથી પરજાતિની સ્ત્રી તરીકે–પરદારારૂપ માનીને તેના મૈિથુનને પણ ત્યાગ કરે જ જોઈએ. અહીં વિશેષ એ છે કે-મૈથુન બે પ્રકારનું છે, એક સૂક્ષ્મ અને બીજું સ્થૂલ. તેમાં (વેદમેહનીયના ઉદયે) કામના જેરે ઈન્દ્રિયમાં જે સહજ વિકાર થાય તે સૂક્ષ્મ, અને મનથી, વચનથી કે કાયાથી ઔદારિક વગેરે (શરીરવાળી) સ્ત્રીઓનો (કે સ્ત્રીએ તેવા પુરૂષને) સંગ કરે તે સ્કૂલ મૈથુન કહેવાય છે. અથવા તે મૈથુનના ત્યાગરૂપ બ્રહ્મચર્ય બે પ્રકારનું છે. એક સંપૂર્ણ અને બીજુ દેશથી (અમુક અંશથી). તેમાં સર્વ સ્ત્રીઓની સાથે સર્વ પ્રકારના સંગને મન, વચન અને કાયાથી ત્યાગ કર, તે સંપૂર્ણ બ્રહ્મચર્ય છે. તેના ૧૮ પ્રકારે આ પ્રમાણે કહ્યા છે. “ દ્વિવ્યારિશમનાં, શdiનુમતિવરિતો | મનોવીલીયતા , માણાધા મત | શા” (યોગશાસ્ત્ર, ૪૦૬-ર૩) ભાવાર્થ“વૈકિય અને ઔદારિક અને પ્રકારના કામોને મન, વચન અને કાયાથી ભેગવવા નહિ, ભગવાવવા નહિ કે અનુમોદવા નહિ એ મુજબ (ત્રણ કરણ અને ત્રણ યોગથી બે પ્રકારે પળાતું) બ્રહ્મચર્ય (ર૪૩૪૩=૧૮) અઢાર પ્રકારે છે.” તેનાથી ઓછું અમુક અંશમાં પાળવું તે દેશબ્રહ્મચર્ય કહેવાય છે. તેમાં જે શ્રાવક સર્વથા બ્રહ્મચર્ય પાલન માટે અસમર્થ હોય, તે દેશથી એટલે સ્વદારાતેષરૂપ કે પરદારાના ત્યાગરૂપ બ્રહ્મચર્ય અંગીકાર કરે. આ દેશબ્રહ્મચર્યને પૂલ મિથુનવિરમણ વ્રત જાણવું. આગમમાં કહ્યું છે કે " परदारगमणं समणोवासओ पच्चक्खाइ, सदारसंतोसं वा पडिवज्जइ, से अ परदारगमणे दुविहे पन्नत्ते, ओरालियपरदारगमणे-वेउब्विअपरदारगमणे ति ॥” ( श्रीपच्च० आव० ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy