SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ --- - --- - પ્રહ ૨-અતિથિસંવિભાગ વ્રત ] ૨૭૧ " नायागयाण कप्पिणिज्जाण अन्नपाणाईणं दवाण देस-काल-सध्धा-सक्कार-कमजुअं पराए भत्तीए आयाणुग्गहबुद्धीए सजयाण दाणं अतिहिसंविभागो" (प्रत्या० आव० श्रावताधि०) ભાવાર્થ–“ન્યાયથી મેળવેલી અને કલ્પનીય એવી આહાર-પાણું વગેરે વસ્તુઓનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમથી વિશિષ્ટ, ઉત્તમ ભક્તિપૂર્વક, સ્વ-આત્મકલ્યાણની બુદ્ધિએ, સાધુ(સંયમી)ઓને દાન કરવું તેને અતિથિસંવિભાગ દ્રત કહ્યું છે. પૂ૦ કલિકાલસર્વજ્ઞ શ્રીમદુ હેમચન્દ્રસૂરીશ્વરજી પણ જણાવે છે કે બારઃ સુવિધવિધિના બારેજી, कल्प्यप्रायः स्वयमुपहित-वस्तुभिः पानकाद्यः । काले प्राप्तान सदनमसमश्रद्धया साधुवर्गान् ; ધાઃ શેરિત પર (વ)વિહિતા દત્ત માનવનિ છે ?' " अशनमखिलं खाद्य स्वाद्यं भवेदथ पानकं, यतिजनहितं वस्त्रं पात्रं सौ(स)कम्बलपोञ्च्छनम् । वसतिफलकमख्यं मुख्यं चरित्रविवर्द्धनं; નિગમના ઘીયાયાધિ પ્રયપાસ ન ર છે ” (શોર ૦ રૂ-૮૭ રીજા) તથા “સET Mખિન્ન, જો નવ વર્ષ વરિ fifજ તféા धीरा जहुत्तकारी, सुसावगा तं न भुंजंति ॥ १॥" " वसही-सयणासणभत्त-पाणमेसज्जवत्थपायाई । जइवि न पज्जत्तधणो, थोवा वि हु थोवयं दिज्जा ॥२॥ (સંયોજક, શા૦િ ૨૨૨-) ભાવાર્થ-બત્રણ પ્રકારે શુદ્ધ એટલે જેમાં સાધુને નિમિત્તે હિંસા, પાક કે ખરીદી કરી ન હોય; તે પણ અચિત્ત; સાધુને લાગતાં ૪૨ દેશે જેમાં લાગ્યા ન હોય તેવી; દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સાધુને કલ્પનીય અને પિતાને માટે લીધેલી (સ્થાપનાદેષથી રહિત) એવી પાછું, આહાર આદિ વસ્તુઓ વડે ગ્ય અવસરે ઘેર–આંગણે પધારેલા સાધુઓનું સન્માન ઉત્કટ શ્રદ્ધાપૂર્વક પરમ સાવધ થઈને (વિધિપૂર્વક) કેઈ ધન્યપુરુષ જ કરી શકે છે. (૧) સઘળું અશન એટલે રોટલી-ભાત વગેરે, ખાઘ એટલે ફળ, ક્રટ કે ભુંજેલું, સેકેલું વગેરે, સ્વાઘ એટલે ચૂર્ણ, સોપારી, એલચી વગેરે મુખશુદ્ધિકારક અને પાનકં એટલે પાછું; તથા સાધુપુરૂષો( સાધુતા)ને હિતકારી વસ્ત્ર, પાત્ર, કામળ, આસન, રહેવાની જગ્યા, પાટ, પાટલા વગેરે ઉત્તમ ચીજો, કે જે ચારિત્રની વૃદ્ધિમાં સહાયક હય, તેવી સઘળી વસ્તુઓ પિતાના મનમાં અતિ પ્રીતિ ધારણ કરીને શ્રાવકોએ સાધુઓને આપવી જોઈએ. (૨)” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy