SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ [ ±૦ સ૰ ભા૦ વિ૦ ર્ગા૦ ૩૬ આની ટીકામાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે શ્રાવકે વસ્તુત: તે એવાં પાપામાં બીજાને પ્રેરણા કરવી વ્યાજખી નથી, પણ જેએ સર્વથા પાપાપદેશના ત્યાગ ન કરી શકે તેવા અપવાદથી સ્વજના, પુત્ર વગેરે, તથા જેને દાક્ષિણ્યતાથી પ્રેરણા કરવી પડે, તે સિવાયના બીજાઓને તેવા પાપના ઉપદેશ ન કરવા-એવેા નિયમ કરે. ” ૨૩૪ ૩. હિંસકાપણું-જેનાથી જીવાની હિંસા થાય, તેવાં 'સક ઘંટી, કાસ, કુહાડા, મૂશળ, તલવાર, ખંક વગેરે અધિકરણા--શસ્ત્રો; અગ્નિ કે અગ્નિ સળગાવવાનાં સાધના તથા ઝેર કે જેનાથી પ્રાણ જાય તેવી ઝેરી વસ્તુઓ; ઈત્યાદિ હિંસક સાધના ઉત્સગથી કોઈ ને આપવાં અને અપવાદથી દાક્ષિણ્ય કરવા ચેાગ્ય વ્યક્તિ સિવાય ખીજાઓને ન આપવાં. યમાં શ્રીયાગશાસ્ત્રમાં કહ્યું છે કે यन्त्रलाङ्गलशस्त्राऽग्नि-मुशलोदुखलादिकम् । दाक्षिण्याsविषये हिंस्र, नाऽर्पयेत् करुणापरः ।। १ ।। " ( प्र० ३ श्लो०७७) ભાવાર્થ “ ચત્રા એટલે ગાડાં વગેરે તથા હળ, તલવાર વગેરે શસ્ત્રો, અગ્નિ, સાંબેલુ, ખાણીઓ, ધનુષ તથા ધમણ વગેરે હિંસક વસ્તુએ માત્ર પુત્ર, સ્વજન આદિ, કે જેની દાક્ષિયતા કરવી પડે, તે સિવાયના ખીજાઓને કરુણાવત શ્રાવક આપે નહિ, ” 66 પણ ન આ વિષ ૪. પ્રમાદાચરણ-પ્રમાદપૂર્ણાંક કે પ્રમાદથી પ્રવૃત્તિ કરવી તેને પ્રમાદાચરણુ કહેવાય છે. કહ્યું છે કે-‘ માઁ વિલયદત્તાયા, બિા વિશદા ય પશ્ચમી મળીયા । ’ મદ્ય પીવું, વિષય ભાગવવા, કષાય કરવા, અતિ ઊંઘવુ' અને વિકથા કરવી,-એ પાંચને પ્રમાદ કહેવાય છે, એનુ વિશેષ વર્ણન ચેાગશાસ્ત્રમાં આ પ્રમાણે જણાવ્યુ છે. 46 Jain Education International 17 कुतूहलाद् गीतनृत्ये, नाटकादिनिरीक्षणम् । कामशास्त्रप्रसक्तिश्च द्यूतमद्यादिसेवनम् ॥ १ ॥ “ નજીકાદ્રોહના—િવિનોદ્દો નન્દુયોધનમ્ । રિપોઃ સુતાવિના વૈદું, મ–સ્રી–ફેશ—ાથ ॥ ૨ ॥ “ રોગ-મામંત્રમાં મુત્ત્તા, સ્વાસ્થ્ય સાં નિશાન્ । ,, મર્િહત, કમાવાનળ સુધી ॥ રૂ ॥” (૬૦ ૩-૪૦ ૭૮ થી ૮૦) : ભાવાથ- કૌતુકથી તે તે ઇન્દ્રિયાના વિષયોને યથાયેાગ્ય ભાગવવા, એટલે કે-કુતૂહલથી ગીત સાંભળવાં, નાચ, નાટક કે સરકસાદિ જોવાં, વગેરે પાંચેય ઇન્દ્રિયાના વિષયાને ભાગવવા, કુતૂહલાદિ નિમિત્ત વિના જિનયાત્રાદિ કારણે કે લગ્નાદિ પ્રસંગે ઔચિત્યની ખાતર સાંભળવું જોવુ–સંધવુ –જમવું કે સ્પવુ પડે એ અનડ ગણાતા નથી વળી વાત્સ્યાયન વગેરનાં અનાવેલાં કામશાસ્ત્ર વગેરેમાં જણાવેલી કામચેષ્ટાદિનું વારંવાર પરિશીલન કરવું, તેમાં આસક્તિ કરવી; જુગાર ખેલવા; સુરા(દારૂ)પાન કરવુ. ( કે શિકાર, ચેરી, વેશ્યાગમન, પરગમન, માંસભક્ષણુ–એ મહા દુષ્ટ વ્યસનાને સેવવાં ); (૧.) નદી, તળાવ, ફુવારા વગેરે જળાશયોમાં તરવુ–ઝૂમવુ–પીચકારીએ છાંટવી વગેરે જળક્રીડા કરવી; વૃક્ષનાં ડાળાંએ વગેરેમાં હિંચકા ખાંધી * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy