________________
'
છતાં મલ્યા તેટલા તેના મૂળ સ્થાનને આધારે અને શેષ યથાઓધ લખ્યા છે તે મૂળ ગ્રંથની અપેક્ષાએ વધારે જણાશે, બ્રેકેટેના કેટલાંક લખાણા પર્યાય વાચક છે, કેટલાંક સ્પષ્ટીકરણુ માટે છે, કેટલીક હકીકત ખાલ જીવાને સ્હેલાઈથી સમજાય માટે પુનઃરૂક્તિ દોષની ઉપેક્ષા કરીને પણ પુનઃ પુનઃ લખી છે ઈત્યાદિ, વાચકેાને લક્ષ્યમાં લેવા ભલામણ છે.
વિશેષમાં મૂલ લખાણમાં જરૂરી સ્થળોએ તે તે શબ્દો ઉપર નખર મૂકીને પ્રસંગને અનુસરતાં ૩૫૫ જેટલાં ટીપ્પણા નીચે આપ્યાં છે તેને તથા છેલ્લે કેટલાક પારિભાષિક શબ્દોના અર્થાની ટુકી નોંધ પણ આપી છે તેના પણ ઉપયાગ કરવા વાચકેાને ભલામણ છે.
વસ્તુતઃ આવે ભાષાનુવાદ કરવામાં આગમાના ઊંડા અભ્યાસની અને ખડેાળા અનુભવની જરૂર છે. એ શક્તિને મારામાં અભાવ હાવાથી મારી સમજમાં ન હોય તેવી પણ ભૂલા વિદ્વાનેાની દૃષ્ટિએ હાવાને સભવ છે. એમ છદ્મસ્થપણાને યાગે તથા ઉપયોગ શૂન્યતાને કારણે મારાથી આ ગ્રંથમાં ગ્રંથકારશ્રીના આશયવિરૂદ્ધ જે કાંઈ લખાયું હાય, તે સર્વના અહીં · મિચ્છામિ દુક્કડ’ દઈ, તેવી ક્ષતિએ જણાવવા વિદ્વાનાને વિનતિ કરૂ છું. આ ગ્રંથ લખવામાં કે તેને સુધારવામાં પૂજ્ય પાપકારી મારા ગુરૂમહારાજશ્રી આદિ જે જે પૂન્યાએ મને સહાય કરી તથા ત્રુટિઓ સુધરાવી છે, તેમજ પૂછ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયજમ્મૂસૂરિજી મહારાજે ' ‘ ઉદ્બોધન ' લખીને ગ્રંથની જે સુન્દરતા વધારી છે, તે દરેકના ઉપકારની મારામાં કૃતજ્ઞતા પ્રગટે, એવી આશા રાખુ છું. પ્રાન્ત; આ ગ્રંથલેખનમાં મારાથી શ્રુતજ્ઞાનની થએલી ત્કિંચિત્ સેવાથી ભવિષ્યમાં આધિની પ્રાપ્તિ થાય તેવી અભિલાષા સેવતા અને એવા જ શુભ આશયથી આ ગ્રંથનુ પઠન પાઠન કરવા-કરાવવાની ભવ્ય જીવાને ભલામણ કરતા હું વિરમું છું.
'
પહેલી
મીજી આવૃત્તિને અંગે —ખાસ કોઈ સુધારા-વધારા કર્યાં નથી, માત્ર આવૃત્તિનું શકય શુદ્ધિકરણ કર્યું છે, અ દિષ્ટએ તેમાં સુધારા વધારા નથી. કાઈ કાઈ વાકયોની અધિક જણાતી વિશાળતાને ટુકાવી છે તેટલા પ્રમાણમાં પહેલી આવૃત્તિથી બીજીમાં ભિન્નતા જણાશે. પહેલી આવૃત્તિ યોગ્ય સ્થળે મોકલી તેમાં કરવા યોગ્ય સુધારાવધારા સૂચવવા વિન ંતિ કરવા છતાં તેવું કાઈ સૂચન અમને કાઈના તરફથી મળ્યું નથી. ઐતિહાવિદ્ વિદ્વન્દ્વ' પૂ. ૫. મહારાજ શ્રી કલ્યાણવિજયજી ગણિવરે સંસ્કૃત-પાકૃત ગાથાઓનું તથા પૂ. પન્યાસજી શ્રીમાનવિજયજી ગણીએ પ્રયત્નપૂર્વક તૈયાર કરેલું શુદ્ધિપત્રક પ્રાયઃ પૂણુ ખીજી આવૃત્તિમાં લીધું છે. ઉભયના આ ઉપકારને હું ઋણી છું. વિદ્વાન આગમના અભ્યાસી વાચકગણુને ખીજી આવૃત્તિમાં પણ જે કંઈ ક્ષતિઓના સુધારા કે વધારા કરવા ચાગ્ય જણાય તે નિઃસ'કાચ જણાવવા પુનઃ વિનંતિ છે પ્રાન્તે શ્રીજી આવૃત્તિમાં પણ ક્ષતિ રહી હૈાય તેના મિચ્છામિ ‘ક્રુડ દઈને વિરમું છું.
દોસીવાડાની પાળ–જૈન વિદ્યાશાળા,
અમદાવાદ.
વિ. સ. ૨૦૧૨, ચૈત્ર સુદ ૧૩,
Jain Education International
સામવાર
પરમપૂજ્ય ગુરૂદેવ માચામહારાજ ૧૦૦૮ શ્રી વિજયમનેાહરસૂરિજી શિષ્યાણુ ભદ્રંકરવિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org