________________
૫૦ ૩-દનચર્ચા-શ્રી જિનપૂજાના પ્રકારે ]
૩૦૭
કાયા, વચન અને મન એ ત્રણના વ્યાપારથી ત્રણ પ્રકારની, અથવા કરવા, કરાવવા અને અનુમેદવારૂપ ત્રણ ભેદથી પણ ત્રણ પ્રકારની પૂજા થાય છે. ”
વળી પણ કહ્યુ` છે કે “ પુષ્પપૂજા, નૈવેદ્યપૂજા સ્તુતિપૂજા અને પ્રતિપત્તિપૂજાએ ચારેય પ્રકારની પુજા યથાશકિત કરવી જોઇએ. ” શક્રસ્તવની લલિતવિસ્તરા નામની ટીકામાં તા ૧ પુષ્પથી સ્મૃંગપૂજા, ૨. આમિષ-નૈવેદ્યથી અગ્રપૂજા, ૩. સ્તુતિથી ભાવ પૂજા અને ૪. જિનાજ્ઞાના સપૂ પાલનરૂપ પ્રતિપત્તિ પૂજા, એ ચારેય પૂજાનું ઉત્તરશત્તર પ્રધાનપણુ જણાવ્યું છે એટલે કે-પહેલીથી બીજી, ખીજીથી ત્રીજી અને ત્રીજીથી ચેાથી વિશેષ વિશેષ ફળને આપનારી છે. તેમાં અહીં' અમિષ શબ્દથી શ્મશન ( આહાર) વગેરે ભાગ્ય વસ્તુઓ સમજવી અને પ્રતિપત્તિ એટલે સમ્પૂર્ણ રીતિએ ( શકિતને છૂપાવ્યા વિના પેાતાની અવસ્થા અનુસાર સમ્પૂ ) શ્રીજિનેશ્વરદેવાના ઉપદેશનું આજ્ઞાનું પરિપાલન સમજવું. એ પ્રમાણે આગમમાં કહેલા પૂજાના ચાર પ્રકારો કહ્યા તથાदुविहा जिदिपूआ, दव्वे भावे अ तत्थ दव्वंमि । दवेर्हि जिणपूआ, जिण आणापालणं भावे || १ |
**
,,
(istar देवाधि० गा० १९१)
ભાવાથ-“ દ્રવ્યપૂજા અને ભાવપૂજા–એમ એ પ્રકારનો શ્રીજિનપૂજા છે, તેમાં પુષ્પાદિ પુદ્ગલદ્રબ્યા વડે કરવામાં આવે તે દ્રવ્યપૂજા અને શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન કરવુ તે ભાવપૂજા જાણવી.”
એમ પૂજાના એ પ્રકારો પણ છે. તદુપરાંત સત્તર પ્રકારની પૂજા આ પ્રમાણે છે" हवणविलेवण अंगमि', चक्खुजुअलं च वास आए । फारुहणं मालारुणं तह वन्नयारुहणं ॥ १ ॥
""
" चुण्णारुहणं जिणपुंगवाण आहरणरोहणं चेव ।
૯
ગુપ્તનિ વુવનરો, બાનિયમનો° ૫રા ”
" दीवो ११ धूवुक्खेवो, १२ नेवेज्जं १३ मुहफलाण १४ ढोअणयं । નીચે૧૫ નવું વ ૧૭ જૂઞમેગા મે સત્તરસ ફિશ ”
ભાવાર્થ – ૧ સ્નાનવિલેપન (પ્રક્ષાલ, વિલેપન, નવાંગે કેસર-ચંદન વગેરે) થી શરીરના અંગાની પૂજા, ૨-ચક્ષુયુગલ અને વ(પ્રતિમાને ચક્ષુ અને વજ્ર ચઢાવવાં તે) પૂજા, ૩ પુષ્પપૂજા, ૪-પુષ્પમાળાપૂજા, ૫-કસ્તુરી આદિથી શાભા કરવી તે વ કપૂજા, ૬-વાસક્ષેપ વગેરે સુગ ંધીમાન દ્રવ્યથી ચૂર્ણ પૂજા, ૭–આભરણુપુજા, ૮–પુષ્પ‰દ્ધ ( મંડપ )પૂજા, ૯-પુષ્પપ્રકર ( ઢગ કરવા તે)પૃથ્વ, ૧૦-આરતી-મ ંગલદીપપૂજા, ૧૧–ઢીપપૂજા, ૧૨-પપૂજા, ૧૩–નૈવેદ્યપૂજા, ૧૪–ફળપૂજા, ૧૫-ગીતપૂજા, ૧૬-નૃત્યપૂજા અને ૧૭–વાજીંત્રપૂજા, (છેલ્લી ત્રણ ભાવપૂજામાં પણ ગણાય છે.)–એમ પુજાના સત્તર પ્રકાશર કહ્યા છે.
૨૧. ૧. હવષ્ણુ, ૨. વિલેપન, ૭. ચક્ષુ-વસ્ત્રયુગ્મ, ૪, સુગંધ-વાસ, પ. છૂટાં ફૂલ, ૬. પુષ્પમાળા, ૭. પુષ્પાથી અગરચના, ૮. ચૂર્ણ, ૯. ધ્વજ, ૧૦. આભાર, ૧૧. પુષ્પગૃહ, ૧૨. પુષ્પવૃષ્ટિ, ૧૩, અષ્ટમંગલ, ૧૪. ધૂપ-દીપ, ૧૫. ગીત, ૧૬. નાટક, ૧૭. વાજિંત્ર,એમ પણ પૂજાના સત્તર પ્રકાર
૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org