________________
૩૪૬
[ ધ સં૦ ભા૦ ૧ વિ૦ ૨–ગા૦ ફી રનું રાત્રિનું વાસી-નિર્માલ્ય ઉતારે. (૨) પછી શ્રીજિનઘરનું (ગભારાનું સમજાય છે) સ્વયં પ્રમાન કરે કે બીજાની પાસે કરાવે અને પછી વિધિપૂર્વક યથાયોગ્ય શ્રીજિનપ્રતિમાઓનું પૂજન કરે. (૩)”
વળી અહીં જિનભૂતિને શુદ્ધ સુગંધીમાન પાણુથી પ્રક્ષાલ, કેસરિમિશ્રિત ગોશીષચંદનથી વિલેપન, અંગરચના, ગોરોચન-કસ્તુરી વગેરેથી લલાટે પત્ર (આડે) વગેરેની રચના, જુદી જુદી જાતિનાં પુષ્પની માળા પહેરાવવી, ચીનાઈ રેશમી વસ્ત્રોથી પહેરામણી કરવી, કૃષ્ણાગુરૂમિશ્રક પૂર વગેરેને દહનપૂર્વક ધૂપ કરે, દીપકેથી પ્રકાશ, સ્વચ્છ અખંડ ચેખાથી અષ્ટમંગલની રચના અને સુંદર પુષ્પઘર (મંડપ) બનાવે, વગેરે વિશેષ પ્રકારે ભક્તિ કરવી.
પહેલાં કેઈએ સુંદર રીતિએ પુષ્પો કે માંગી વગેરેથી પૂજા કરી હોય તેનાથી વિશેષ શોભા કરવાના સામગ્રી પિતાની પાસે ન હોય, તે તે પૂર્વે કરેલી પૂજાને ઉતારવી નહિ, કારણ કેતેમ કરવાથી ભવ્ય જીને તેના દર્શન દ્વારા થતા પુણ્યાનુબંધી પુણ્યબંધમાં અંતરાય થાય, માટે પૂર્વે રચેલી પૂજાને જ પોતાની સામગ્રી મેળવીને વિશેષ સુશોભિત બનાવવી. કહ્યું છે કે–
“ મા પુત્ર નિગ સેorg, વિકર ગા વાલા સુવિફળ !
तंपि सविसेससोहं, जह होइ तहा तहा कुज्जा ॥१॥" "निमल्लं पि न एवं, भण्णइ निम्मल्ललक्खणाभावा ।
મળવાર્દ રચં, નિમરું વિતિ શીરથા સારા” " इत्तो चेव जिणाणं, पुणरवि आरोवणं कुणंति जहा।
वत्थाहरणाईणं, जुगलिअकुंडलिअमाईणं ॥३॥" " कहमन्नह एगाए, कासाईए जिणिंदपडिमाणं ।
સર્વ સૂદંતા, વિનયા વMાના સમg Iછા ” (વૈ. મામા) ભાવાર્થ-“જે પૂર્વે કેઈએ સારા વૈભવથી સુંદર પૂજા કરી હોય, તો તે જ પૂજા જેમ જેમ સવિશેષ શોભાયુક્ત થાય તેમ તેમ કરે. (૧) એ મુજબ કરવામાં એક વાર ચઢાવેલાં પુષ્પાદિને ફેરફાર કરવા છતાં પણ નિર્માલ્ય ચઢાવવાને દેષ લાગતું નથી, કારણ કે-તે ચઢાવેલાં પુષ્પ વગેરે તાજાં હોવાથી, તેમાં તે વખતે “ભેગથી નષ્ટ થયેલા દ્રવ્યને ગીતા નિર્માય કહે છે” એ લક્ષણ ઘટતું નથી અર્થાત તે નિર્માલ્ય ગણાતું નથી. (૨) આ કારણથી જ શ્રીજિ. નેશ્વદેવને એકનાં એક વો, આભરણે, વગેરે તેમજ બાજુબંધ, મુગટ વગેરે ફરી ફરીથી પણ ચઢાવાય છે. (૩) જે એમ ન હોય તે (જીવાભિગમ વગેરે) સિદ્ધાંન્તમાં “વિજયદેવ વગેરેએ કાષાયિક વસ્ત્રથી એકસેઆઠ શ્રીજિનપ્રતિમાઓને અંગલું છણું કર્યું" એમ કહ્યું છે તે કેમ ઘટે? અર્થાત્ નિર્માલ્ય ન બની હોય તે વસ્તુ પુનઃ ચઢાવવામાં દેષ નથી.)
મૂળ બિમ્બની પૂજા કર્યા પછી સુષ્ટિક્રમે બીજાં સર્વ બિઓની યથાયોગ્ય પૂજા કરવી. બારસાખના મંગલ ચૈત્યની અને ગભારાની ભી તેમાંના ત્રણ સમવસરણ બિબોની પૂજા ગભારામાં પ્રવેશતાં નહિ, પણ મૂળનાયકછ તથા બીજા પ્રતિમાઓની પૂજા કરીને ગભારામાંથી બહાર નીકળતી વખતે સંભવે છે. પ્રદક્ષિણ વખતે તે બીજી પ્રતિમાઓ કરતાં નજીકમાં હોવાથી તેઓને પહેલાં પ્રણામ કરે અગ્ય નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org