SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩–દિનચર્ચા-શ્રીજિનપૂજાના વિધિ ] “નિર્દે (ત્તિ) ચેએમ ન ઘરફ, વેસુ વિદ્દ વિજાળવોળ । તનિ ન પ્રંચર્ મમ, સાવ તળર્વાળામં !9!!” (વૈ.યુ.મા. શા. ૧૮૧થી૧૨) ભાવાથ-“તે પછી ભક્તિપૂર્ણ હૃદયથી, ‘નમેા જિણાણુ’–એમ કહીને, અડધું અંગ નમાવલાપૂર્ણાંક પ્રણામ કરીને, કે પૂર્ણ ખમાસમણુ દેવારૂપ પંચાંગ પ્રણામ કરીને (૧); પુજાની સામગ્રી જેના હાથમાં છે એવા પૂત્રાદિ પરિવારથી પરિવરેલા ( ભવ્ય આત્મા ), જેમાં શ્રીજિનેશ્વરદેવાના ગુણાનું વર્ણન હોય તેવાં માંગલિક સ્તાત્રા ( કાવ્યો વગેરે)ને ગંભીર અને મધુર સ્વરે ખેલતા ચકા (૨); એ હાથની આંગળીએ એકબીજાની વચ્ચે પરસ્પર ભેગી કરીને, બે હાથ જોડવા રૂપ યોગમુદ્રા કરીને, પગલે પગલે જીવરક્ષાના ઉપયેાગપૂર્વક, શ્રીજિનેશ્વરદેવના ગુણામાં મનને એકાગ્ર કરીને, ત્રણ પ્રદક્ષિણા કરે. (૩); ઘરદેહરાસરમાં કે બીજા પણુ કાઇ દેહરાસરામાં કારણવશાત્ પ્રદક્ષિણા દેવાના યોગ ન બને તે પણ બુદ્ધિમાન આત્મા પ્રદક્ષિણા દેવાના પરિણામને છેડે નહિ. (૪); ( પ્રદક્ષિણાની ભાવના રાખે.)” ૩૮૫ પ્રદક્ષિણા દેતાં શ્રીજિનેશ્વરદેવ ચારરૂપે સમવસરણમાં ખીરાજમાન છે–એમ ધ્યાન કરતા શ્રાવક ગભારાની બહારની ભીતામાં, કે ભમતીમાં, મૂળ મિમ્ભથી જમણી ખાજુમાં, પાછળ અને ડામી ખાજીએ સ્થાપિત કરેલાં ત્રણ મિસ્બાને વન્દન કરે, આ હુતુથી જ સ` શ્રીજિનમંદિરમાં ‘ગભારા સમવસરણુરૂપ મનાતા હૈાવાથી ગભારાની ભીંતની મહારના ભાગમાં ત્રણેય દિશામાં (ગાખ વચ્ચેરેમાં) મૃલનાયકજીના નામનાં ત્રણ પ્રતિમાજી કરાવાય છે. એ પ્રમાણે ચારેય દિશામાં શ્રીજિન મૂર્તિ આ આવવાથી ‘વર્નસ્થતઃ પૃષ્ઠમ્ ' એટલે કે અરિહંતની પુંઠ તજવી, અર્થાત્ ભગવંતની પાછળ-પછીતે વસવું નહિ–એ નિયમ સચવાવાથી દોષ રહેતા નથી, પછી શ્રીજિનમ ંદરની પ્રમાના કરવી, દેવદ્રવ્યની પુરાંત—નામું—ઠામું વગેરે તપાસવુ,’ ઇત્યાદિ જે જે આગળ કહેવાશે, તે તે પેાતાને કરવા યાગ્ય સવ કાર્યો યથાયેાગ્ય રીતિએ કરીને પૂજાની સમગ્ર સામગ્રી તૈયાર કરે. એમ પૂજનની તૈયારી કરીને પછી શ્રીજિનમંદિર અ ંગેના કાર્યાના પણ ત્યાગ કરવા માટે મુખમ’ડપ (ગભારાના બારણા પાસે) વગેરે ચેાગ્ય સ્થળે (બીજી) ત્રણ વાર નિસીહિ કહીને, (પ્રભુ સામે પ્રવેશ કરી) પહેલાં જણાવેલા વિધિ પ્રમાણે શ્રીમૂળનાયકખિમ્ભને ત્રણ પ્રણામ કરીને પૂન્ન કરે. ચૈત્યવન્દનમહાષ્યમાં જણાવ્યું છે કે— “ તત્તો નિતીબિપ, વિશિત્તા મંવંમિ નિળપુરબો । खिनिहिअजाणुपाणी, करेइ विहिणा पणामतिगं ॥ १ ॥ " * ,, तणु हरिमुल्लसंतो, कयमुहकोसो जिदिपडिमाणं । raणे रयणिवसिय, निम्मल्लं लोमहत्येणं ॥२॥ " जिणगिहपमज्जणं तो, करेइ कारेइ वा वि अन्नेणं । जिणबिंबाणं पूअं, तो विहिणा कुणइ जहजोगं ॥ ३ ॥ (गा. १९३ थी १९५ ) ભાવાથ–દ્ધ પછી નિસીહિ કહીને (મુખ્ય) મડપમાં પ્રવેશ કરીને, શ્રીજિનેશ્વરદેવની સામે, હાથ તથા ઢીંચણુ જમીનને અડકે તેમ (પૂર્ણ ખમાસમણથી ) વિધિપૂર્વક ત્રણ પ્રણામ કરે. (૧) તે પછી હર્ષોંથી ઉન્નસિત થઇને મુખકેશ ખાંધવાપૂર્વક પૂજણી-મેારપીંછીથી શ્રીજિનપ્રતિમા ઉપ ( ૪૯ Jain Education International 46 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy