________________
૪૪
[ ધ સં. ભા. ૧-વિ. ૨-ગાહ ૬૧ એ પ્રમાણે પાંચ અભિગમને (મયદારૂપ વિનયને ) સાચવીને, જેનું સ્વરૂપ નીચ કહે વાશે તે) ત્રણ વાર નિશિહિ કહીને શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરે. આગમમાં પણ કહ્યું છે કે
___सविताणं दवाणं विसरणयाए । भचित्तार्ण दवाणं अविउसरणयाप । पगल्लसाहरण જાણો રાહુલે રિવાજા નજરો જિ જો તિ”
ભાવાર્થ-સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરીને. અચિત્ત વસ્તુઓને ત્યાગ કર્યા વિના જ, અખંઠ એક વજનું ઉત્તરાસંગ કરીને, ચક્ષુથી દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડીને અને મનની એકાગ્રતા (સ્થિરતા ) કરીને”
એ પાંચ અભિગમનું પાલન કરતે શ્રાવક શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરે. આ અભિગમ પણ સામાન્ય અદ્ધિવંત માટે કહ્યા. રાજા વગેરે તે શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરતાં રાજચિહનો ત્યાગ કરે શાસ્ત્રમાં કહ્યું છે કે
“અરે તાલુકા પંર વાયગરા !
છત્ત-વાદ, મહું તઇ રામરાળ જ છે” (મારિ૦૦–૧૦) ભાવાથ-“ખડગ, છત્ર, પગરખાં, મુગટ તથા ચારો,-એ શ્રેષ્ટરાજાનાં ચિન્હરૂપ પાંચ રાજ્યચિન્હાનો ત્યાગ કરીને (રાજા શ્રીજિનમંદિરમાં પ્રવેશ કરે.)” - શ્રીજિનમંદિરના મૂળ દ્વારમાં પ્રવેશ કરતાં ઘર-હાટ વગેરે સંબંધી સર્વ પાપકાને મન, વચન અને કાયાથી ત્યાગ કરવા તરીકે ત્રણ વાર “જિલદ' શબ્દને બેલે, તેનાથી ઘરનાં વગેરે એક ગૃહસ્થપણાનાં જ પા૫વ્યાપારને ત્યાગ કરતે હોવાથી તેને એક જ નિશીહિ ગણવામાં આવે છે. એમ નિશીહિપૂર્વક પ્રવેશ કર્યા પછી શ્રીજિનમંદિરમાં ઘર વગેરેના વ્યાપારને મન-વચનકાયાથી ત્યાગ કરે એ જ ન્યાયસંગત છે, નહિ તે નિશીહિ કહેવાનું વ્યર્થ થાય છે. કહ્યું છે કે
"मिहोकहा उ सव्वाउ, जो वजेइ जिणालए ।
ત નિરિકા , રેતામિારિ II (શાહિ૦-૧૬) ભાવાર્થ–“ અહીં મિથુનકથા એટલે મંથન સંબંધી વાર્તા અને ઉપલક્ષણથી રાજકથા વગેરે સર્વ વિકથાઓ (વાર્તાઓ) કરવાનું શ્રીજિનમંદિરમાં જેઓ તજે છે, તેમની કહેલી નિસાહિ સફળ થાય છે એમ શ્રીકેવલી ભગવંતનું વચન છે.”
પછી શ્રીમૂલનાયકજીને પ્રણામ કરીને, કલ્યાણકામી આત્માએ “સર્વ ઉત્કૃષ્ટ વસ્તુઓ (કાયે) પ્રાય જમણી બાજુએ કરવાં’ એમ નીતિ હોવાથી, પ્રભુજી પોતાની જમણી બાજુએ રહે તેમ પિતાની ડાબી બાજુથી “જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના માટે ત્રણ પ્રદક્ષિણા કરવી. કહ્યું છે કે
" ततो नमो जिणाणं ति, मणिय अद्धोणयं पणामं च ।
Id વા, મરિમનિજમેપો શા” " पूअंगपाणिपरिवार परिगओ गहिरमहुरघोसेणं ।
પરમાળો નિણપુરા-નિવાપુરારું તારા ” " करधरियजोगमुद्दो, पए पए पाणिरक्खणाउत्तो।। दिज्जा पयाहिणतिगं, एगग्गमणो जिणगुणेसुं ॥३॥"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org