SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૧-ભાવશ્રાવકના આઠ પ્રકારો ] "उम्मदेसओ हिवोऽसि मूढोऽसि मन्दधम्मोऽसि । इअ सम्मं पि कहतं, खरंटए सो खरंटसमो ॥ १ ॥ "2 44 जह सिढिलमसुइदव्वं, छुप्पतं पि हु नरं खरंटेइ । મનુસાસમાં વિદુ, ટૂસંતો મન્નફ વટો ॥ ૨॥' 66 જેમ નરમ ભાવા શુદ્ધ-સત્ય ધમ ના ઉપદેશ દેનારા ગુરુને પણ ‘તું ખાટા-અધમના માગ બતાવે છે, નિહ્નવ ( શાસનને વિધી) છે, મૂઢ છે, શિથિલાચારી છે,' વગેરે ગુરુના હૃદયને વિષે તેવાં કઠોર કાંટા સમાન વચને કહેનારા શ્રાવક ખરક'ટક સમાન સમજવા. ” અથવા તા વિષ્ટા વગેરે અશુચિ પદાર્થો પવિત્ર થાય નહિ પણ ઊલટા પવિત્ર કરનારાને ખરડે, તેમ હિતશિક્ષા દેનારા ઉપકારીને પણ જે દૂષણા આપી ખરડે તે ખરટસમાન જાણવા. આ આઠ પ્રકારમાં નિશ્ચયનયના મતે શેકચસમાન અને ખરટસમાન-એ બન્નેને મિથ્યાષ્ટિ કહ્યા છે અને વ્યવહારનયથી તે તેને પણ શ્રીજિનમદિર, જિનમૂર્તિ આદિની સેવા, ભક્તિ વગેરે કરનારા તથા સામાયિકાદિ શ્રાવકના આચારાને પાળનારા હોવાથી શ્રાવકના પ્રકારમાં ગણ્યા છે. ” 44 Jain Education International ૧૩૫ "" અહીં ભાવશ્રાવકના ધર્મનું વણુ ન ચાલુ હાવાથી તેનાં લક્ષણા જાણવાં જરૂરી છે, માટે પૂર્વાચાર્યોએ કહેલાં ભાવશ્રાવકનાં લક્ષણા અહીં ધર્મરત્નપ્રકરણ ગ્રંથના આધારે કહીએ છીએ. “ कयवयकम्मो तह सीलवं च गुणवं च उज्जुववहारीं । 46 सोपवणकुसल खलु सावगो भावे ॥ १ ॥ " ( धर्मरत्न प्र०- गा० ३३ ) ભાવા -“ ૧--કૃતત્રતકર્મા, ૨–શીલવ'ત, ૩-ગુણવત, ૪-અનુવ્યવહારી, પ–ગુરુશુશ્રૂષક અને ૬-પ્રવચનકુશલ;-એમ ભાવશ્રાવકનાં મુખ્ય છ લક્ષણા છે. ” તેનું તેના પેટાભેદપૂર્વક સ્વરૂપ આ પ્રમાણે છે ૧. કૃતવ્રતકર્મા-એટલે ‘ વ્રતધારી.’ ભાવશ્રાવકના આ પહેલા લક્ષણુના ચાર પ્રકારા નીચે પ્રમાણે જાણવા. ' तत्थायन्नण जाणणे - गिण्हणपडिसेवणेसु उज्जुत्तो । ચવવો પડા, મવત્યોતસ ફ્લો હોર્ ॥ ૬ ॥ ” ( ધર્મરત્ન X~~॰ ૩૪) ભાવાર્થે ૧. ધમ સાંભળવામાં ઉદ્યમી-અર્થાત્ ‘સમ્યફવ-વ્રતા' વગેરે જે ગુણૈા પાતે અંગીકાર કર્યા હાય કે કરવાના હોય, તેનું વર્ણન વિનય-બહુમાનપૂર્વક હંમેશાં ગીતાથ ગુરૂ પાસે સાંભળે, ૨. જાણકાર-સાંભળેલા તે વ્રતાદિના ભેદ્ય, ભાંગાએ અને અતિચારો વગેરેને ખરાખર સમજવાવાળા, ૩. વ્રત ગ્રહણ કરનારે-સમજાએલાં તે વ્રતા વગેરેને વિધિપૂર્વક દેવ, ગુરુ આદિની સાક્ષીએ યાવજ્જીવ માટે કે અમુક કાળ માટે ઉચ્ચરનારો, અને ૪. પાળનારારાગાદિ આતંક કે દેવાદિના ઉપસગેર્ટીંમાં પણ સત્ત્વથી ચલાયમાન ન થતાં સ્થિરતાપૂર્વક તે અગીકાર કરેલાં વ્રતા વગેરેને સંપૂર્ણ પાળનારો. એ ચાર પ્રકારો પહેલા લક્ષણના જાણવા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy