________________
[ ધ સ॰ ભા૦ ૧-વિ૦ ૨—ગા. ૨૨ ભાવા – સાધુએ પ્રતિ એકાન્તે વાત્સલ્યવાળા હાય, તેથી તેનાં કાર્યોની ચિંતા કરે તથા સાધુઓમાં કૃષ્ણેા દેખાય તેા પણ જેના સ્નેહભાવ તૂટે નહિ, એવા શ્રાવક સાધુની માતા(પિતા)તુલ્ય જાણવા. ’
૧૩૪
"6
'हिए ससिणेहो चिय, मुणीण मंदायरो विणयकम्भे । માનમો સાકૂળ, પામવે હોદ્ મુસદ્દાબો । ? । '
..
ભાવાર્થ-“ હૃદયમાં સાધુ પ્રત્યે સ્નેહવાળા હાય, વિનયાદિ કરવામાં તેના આદર આ હાય, છતાં સાધુઓને સ’કટમાં પૂર્ણ સહાય કરે; તેવા શ્રાવક સાધુના ભાઈસમાન જાણવા. * મિત્તસમાળો માળા, કૃત્તિ સર્ પુષ્ત્રિો ત્તે । મન્નતો બાળ, મુળીળ સયાન અન્મદ્દિગં ॥ ?”
ભાવાર્થ- પોતાને મુનિએના સ્વજન કરતાં પણ અધિક માને અને તેથી કાઈ કાર્યોમાં સાધુ તેની સલાહ ન લે, તે માનને લીધે જે રીસાઈ જાય, તે શ્રાવક મિત્રતુલ્ય જાણવા. ” “ થઠ્ઠો છિપ્પટ્ટી, માયાવહિયાળિ નિષ્યમુદ્ । सडूढो सवत्तिप्पो, साहुजणं तणसमं गणइ ॥ १ ॥
**
ભાવાર્થે—“ અભિમાની, સાધુઓનાં દૂષણૢાને શેાધનારા, હંમેશાં સાધુની પ્રમાદ વગેરે ભૂલાની નિંદા કરનારા અને સાધુઓને તૃણ સરખા ગણનારા શ્રાવક શાકચતુલ્ય જાણવા. ”
હવે ગુરુવચન ( આજ્ઞા) પ્રત્યેના બહુમાનમાં તરમતાની અપેક્ષાએ જણાવેલા શ્રાવકના ખીજા ચાર પ્રકારોનું સ્વરૂપ કહે છે.
99
* ગુમળિયો સુત્તસ્થો, વિવિજ્ઞજ્ઞ કવિતદ્દો મળે જ્ઞસ | તો ગાયનસમાળો, મુસાવગો વૃશિયો સમદ્ o | ભાવાથ-“ ગુરુએ કહેલા સૂત્ર-અર્થ દર્પણમાં પ્રતિબિંબ પડે તેમ સપૂર્ણ પરિણમી જાય, તેને સિદ્ધાન્તમાં આરીસા જેવા ઉત્તમ શ્રાવક કહ્યો છે. ” 'पवणेण पडागा इव, भामिज्जइ जो जणेण मूढेणं ।
अविच्छिअगुरुवयो, सो होइ पडाइआतुल्लो ॥ १ ॥
33
ભાવાર્થ-“ ગુરુને ઉપદેશ સાંભળીને જે સત્ય તત્ત્વના નિશ્ચય કરે નહિ અને પવન ધ્વજાને ભમાવે તેમ મૂઢ પુરુષાના ઉપદેશથી ભમાત્મ્ય ભમી જાય, તેવા ચંચળ શ્રાવક ધ્વજા સરખા સમજવા. ”
44
Jain Education International
જેના હૃદયમાં યથાય
पडिवन्नमसरगाहो, न मुणइ गीअत्थसमणुसिट्ठो वि । खाणुसमाणो एसो, अपओसी मुणिजणे नवरं ॥ १॥
99
ભાવા - ગીતા ગુરુએ સમજાવવા છતાં જે સત્યને સમજે નહિ અને અસત્યને ઘેટ નહિ, એવા અસત્યમાં આગ્રહુવાળા શ્રાવક સ્થાણુ ( થાંભા ) જેવા કહ્યો છે. માત્ર તે મુનિઓ પ્રત્યે દ્વેષી ન હાય. ”
For Private & Personal Use Only
www.jainelibrary.org