SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૧–ભાવશ્રાવકના આઠ પ્રકારો ] ૧૩૩ ઉપર કહેલા સમ્યફૂના ૬૭ ભેદોમાં કેટલાક જ્ઞાનરૂપ, કેટલાક શ્રદ્ધારૂપ તથા કેટલાક ક્રિયારૂપ છે, માટે જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપે તે સઘળાય સમ્યક્ત્વને ઉપયાગી ( ઉપકારક) છે—એમ સમજવું. આથી એ નક્કી થયું કે- દેવાદિ તત્ત્વામાં શ્રદ્ધા વિના માત્ર તથાવિધ આજીવિકાદિ કારણે શ્રાવકપણાના આચારોને પાળનારમાં (સમ્યકૃત્વના અભાવ હાવાથી ) દ્રવ્યશ્રાવકપણુ જ છે. ભાવશ્રાવકપણું તે ઉપર જણાવ્યા પ્રમાણે ગુરુ પાસે વિધિપૂર્વક સમ્યક્ત્વ વગેરે અંગીકાર કરનારા જે હંમેશાં ધમ સાંભળનારો હાય તેનામાં જ ઘટે છે.' આવશ્યકવૃત્તિમાં કહ્યું છે કે “ યો ઘુમ્યુવેતનમ્યો, યતિમ્યઃ સ્ત્ય, થામ્ । शृणोति धर्मसम्बद्धामसौ श्रावक उच्यते ॥ १ ॥ ,, ભાવાર્થ-“ જેણે સમકિત અંગીકાર કર્યુ. હાય, જે દરરોજ સાધુઓના મુખેથી ધર્મકથાને સાંભળતા હાય અને જેણે સમિતિ સાથે અણુવ્રતા પણ ઉચ્ચર્યા. હાય, તે શ્રાવક કહેવાય—એમ ત્યાં ગાથાની વ્યાખ્યામાં કહેલું છે. અર્થાત્ જે સમ્યક્ત્વવાળા, વ્રતધારી અને ધર્મશ્રવણુ કરનારો હાય તે ( ભાવ) શ્રાવક કહેવાય છે. ” ધમાં ભાવની મુખ્યતા હેાવાથી અહીં ભાવશ્રાવકના જ અધિકાર છે—એમ સમજવું. ભાવશ્રાવકના પણ દર્શનશ્રાવક, મૂલગુણશ્રાવક અને ઉત્તરગુણશ્રાવક-એમ ત્રણ પ્રકારો છે, જેનુ વિસ્તારથી વર્ણન વ્રતાના ભાંગા જણાવતાં કરવામાં આવશે. એ સિવાય આગમમાં બીજી રીતિએ પણ શ્રાવકના ભેદો સંભળાય છે. ઠાણાંગસૂત્રમાં જણાવ્યુ છે કે- ‘ ચડવા સમળોત્રાસળા પત્તા,તદ્દાअम्मापिइसमाणे, भाइसमाणे, मित्तसमाणे, सवत्तिसमाणे; अहवा चउव्विहा समणोवासगा पण्णत्ता સંગહાગાયતતમાળે, વડાગતમાળ, વાળુસમાળે, વટ(વય)સમાળે । ,, ( અધ્ય૦ ૪, ઉદ્દેશો ?, સૂત્ર ૨૨) ભાવાર્થ-“ શ્રાવકા ચાર પ્રકારના છે. ૧-માતા-પિતાસમાન, ૨-ભાઈસમાન, ૩–મિત્રસમાન અને ૪-શાકયસમાન ઃ અથવા ખીજી રીતિએ પણ ચાર પ્રકારો છે. ૧-આદશ—આરીસાસમાન, ૨-ધ્વજાસમાન, ૩-સ્થાણુસમાન અને ૪-ખરક°ટક(યા ખરડ)સમાન. ” * ભાવ એ આઠ ભેદો ગુરુની સાથેના વર્તનને ઉદ્દેશીને કહેલા હાવાથી ઉપર જણાવેલા શ્રાવકથી તે ભિન્ન છે’ એવી લેશ પણ શકા કરવી નહિ. જ્યારે આ ભેદોને પણ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ–એ ચાર નિક્ષેપાએથી વિચાર કરવામાં આવે, ત્યારે તેમાં ભાવનિક્ષેપ ઘટતા હાવાથી વ્યવહારનય તે આઠેયને ભાવશ્રાવકમાં ગણે છે; કારણ કે-વ્યવહારનય તા શ્રાવક શબ્દની વ્યુત્પત્તિ માત્ર જેમાં ઘટતી હાય તેને પણ શ્રાવક માને છે, પણ નિશ્ચયનય તા ચોથા પ્રકારમાં રહેલા શોકચ સમાન અને ખરકટકસમાન, એ એને દ્રવ્યશ્રાવક અને બાકીના છને ભાવશ્રાવક માને છે. એમ દ્રવ્યશ્રાવક અને ભાવશ્રાવક' કહેવામાં તેનુ' આત્મસ્વરૂપ કારણભૂત છે, આ સ્વરૂપ સિદ્ધાન્તમાં નીચે પ્રમાણે કહ્યું છે, તેમાં પ્રથમ ગુરુ પ્રત્યેના પૂજ્યભાવની તરતમતાને ચાગે કહેલા ચાર ભેદોનુ સ્વરૂપ કહે છે. Jain Education International “ વિતિાર્ (ફ્ ગદ્દ) òખ્ખારૂં, ન વિદવગિો વિદ્દો નિન્નો एगतवच्छलो जह-जणस्स जणणीसमो सड्ढो ॥ १ ॥ " * For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy