SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૨-દિશિપરિમાણ વ્રતના અતિચારો 1 ૩૦૩ નહિ, એવુ' વ્રતમાં જે પ્રમાણ નિશ્ચિત કર્યું" હાય, તેનેા અનાભાગ એટલે ઉપયાગ નહિ રહેવાથી, વિચાર વિના સહસા જવા-આવવાથી, કે જવાની ઈચ્છા કરવી વગેરે અતિક્રમ-વ્યતિક્રમાદિથી ઉલ્લંઘન કરવુ, એટલે કે-નિયમ ઉપરાન્ત જવું–આવવુ, વસ્તુ મંગાવવી વગેરે કરવું', તે ત્રણ દિશાઓને અંગે ત્રણ અતિચારો કહ્યા છે. (આવ૦) સૂત્રમાં કહ્યુ... છે કે "" .. કસિયમાળામે, અદ્દોઢિસિવમાળામે, તિરિવ(અ)ઢિતિષમાળાનને ” ત્તિ ॥ અર્થાત્ ઉર્ધ્વ દિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી, અધેક્રિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી અને તિદિશાના પ્રમાણમાં અતિક્રમણ થવાથી (ત્રણ અતિચારો જાણવા.) ’ જાણી-સમજીને ઉલ્લઘન કરે તેા વ્રતના ભંગ થાય જ. આ વ્રતમાં જે ‘નોનિન कारयामि वा ' એટલે કે--સ્વય' કરીશ નહિ અથવા ખીજા દ્વારા કરાવીશ નહિ-એ ભાંગે નિયમ કરે, તેઓને તે નિયમિત ભૂમિથી ખહાર સ્વયં જવાય નહિ અને બીજાને માકલાય કે કઈ મંગાવાય પણ નહિ, છતાં એમ કરે તે આ અતિચારો લાગે; પરન્તુ જેણે માત્ર પેાતાને જ અંગે નમિ ' એવું પચ્ચક્ખાણ કયુ હોય, તેને માકલવા કે મગાવવાનું તજેલું નહિ હાવાથી ખીજા દ્વારા મંગાવવા—માકલવામાં દ્વેષ ગણાતા નથી; ચેાથામાં ‘ ક્ષેત્રવૃદ્ધિ કરવી’ એટલે એક આછી કરી બીજી દિશા વધારવી તેને અતિચાર કહ્યો છે. જેમ કે-કેઇએ પૂ તથા પશ્ચિમ દિશામાં સેા સેા મળીને કુલ ખસા યોજન છૂટ રાખી હોય, તેમાં કાઈ કારણે એક દિશામાં દશ યાજન વધારે જવાના પ્રસગો આવ્યા ત્યારે ખીજી દિશામાંથી દશ ચૈાજન ઘટાડી, જવાની દિશામાં વધારી એકસેાદશ ચેાજન કરે, એમ સરવાળે બન્નેના ખસા ચાજન ખરાખર રાખે, એટલે કે-પેાતાની બુદ્ધિથી પ્રમાણુનું ઉલ્લંધન કર્યું નથી એમ માને, છતાં વસ્તુતઃ એક દિશામાં નિયમ ઉપરાન્ત ગયા જ ગણાય; છતાં તેની ભાવના વ્રતરક્ષાની હાવાથી વ્રત અભંગ રહ્યું અને વસ્તુતઃ ભંગ થયા, એમ ભગાભ’ગરૂપ અતિચાર સમજવા. પાંચમે અતિચાર ‘સ્મૃતિભ્રંશ ’ નામના છે. તેના અર્થ એ છે કે-પાતે જે પ્રમાણુ ધાર્યું હોય તેને જવાના સમયે અતિ વ્યાકુળ સ્વભાવથી, પ્રમાદથી (વારંવાર યાદ નહિ કરવાથી ) કે તેટલી સ્મરણશક્તિ નહિ હાવાથી ભૂલી જાય : જેમ કે-કાઇએ વ્રતમાં એકસેસ યાજન પ્રમાણુ રાખ્યું, પછી યાદ ન રહ્યું કે–મેં પચાસ ચેાજન છૂટા રાખ્યા છે કે સા ? છતાં તે પચાસ ઉપરાન્ત જાય તા અતિચાર અને સા ચેાજન ઉપરાન્ત જાય તેા વ્રતભંગ થાય, કારણ કે–સા ચેાજનના સશય છતાં તે માને છે કે-મેં તેટલું ધાયું હશે તેથી તને ભંગ નથી, એમ વ્રતનુ` સાપેક્ષપણુ' હાવાથી અતિચાર છે, પણુ સા યેાજનથી વધુ જાય ત્યારે તે સ્પષ્ટ સમજીને નિયમ ઉપરાન્ત જાય છે માટે વ્રતભંગ છે. એ પ્રમાણે સ્મૃતિષ્વસથી અતિચાર જાણવા. આ હેતુથી જ વ્રતધારીએ ગ્રહણ કરેલા વ્રત-નિયમાનુ` હમેશાં સ્મરણ કરતા રહેવું. શ્રીજૈનશાસનની સઘળી ક્રિયાઓ સ્મરણમૂલક છે. સ્મરણુ ( ઉપયેગ ) વિનાનું અનુષ્ઠાન શૂન્ય ગણ્યું છે. અહી વૃદ્ધપર'પરા એવી છે કે—સ્મૃતિવ‘સથી કે અજાણતાં-અનાભાગાદિથી પ્રમાણ ઉપરાન્ત જવાયુ અને વચ્ચે જ યાદ આવ્યું કેહું ક્રૂર આવી ગયા, તે તુત ત્યાંથી જ પાછા ફરવું, આગળ જવું નહિ, બીજાને પણ આગળ એકલવે નહિ, કહ્યા સિવાય બીજો જાય અને ત્યાંથી આપણને જરૂરી કોઈ વસ્તુ લાવે તે તે લેવી નહિ, પાતે પણ વિસ્મૃતિથી અધિક ભૂમિ જાય અને ત્યાંથી કાંઈ મળે તે તે લેવુ' નહિ, ( એ રીતિએ કરવાથી અતિચાર ગણાય છે અને વસ્તુ લેવાથી—વાપરવાથી વ્રતભંગ થાય છે. "6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy