SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ પ્રહ ૩-દિનચર્યા-શ્રી જિનમન્દિરાદિની આશાતનાએ ] વિકારપૂર્વક હસવું બોલવું, ૨૬. ભાંડ જેવા હલકા મનુષ્યના જેવું ખરાબ વર્તન કરવું, ૨૭. સુખકેષ બાંધ્યા વિના પૂજન કરવું, ૨૮. મલિન શરીર-વસ્ત્ર વગેરેથી પૂજન કરવું, ૨૯. મનને પૂજામાં એકાગ્ર નહિ કરતાં ચંચળ કરવું, ૩૦. પુપ વગેરે સચિત્ત વસ્તુઓ શરીરે પહેરી રાખવી, ૩૧. પહેરેલાં અચિત્ત આભરણે વગેરે મંદિરે જતાં પહેલાં કે ત્યાં ગયા પછી કાઢી નાખવાં, ૩૨. ઉત્તરાસંગ સાંધાવાળું–ફાટેલું રાખવું કે મુદ્દલ રાખવું જ નહિ, ૩૩. શ્રીજિનપ્રતિમાનાં દર્શન થતાં બે હાથ જોડીને પ્રણામ કરે નહિ, ૩૪. શ્રીજિનેશ્વરનાં દર્શન કરવા છતાં પૂજા કરવી નહિ અથવા તે પૂજા કરવાની સંપત્તિ-સામગ્રીની અનુકૂળતાં છતાં પૂજા કરવી નહિ, ૩૫. ખરાબ પુષ્પ-ચંદન-કેસર વગેરેથી પૂજન કરવું, ૩૬. પૂજાદિ કાર્યો અનાદરપૂર્વક કરવાં, ૩૭. શ્રીજિનેશ્વરદેવના વિરોધીઓને (સામર્થ્ય) છતાં) નિંદાદિ કરતાં અટકાવવા નહિ, ૩૮. ચિત્યદ્રવ્યને નાશ થતો હોય તેમાં પિતાનું સામર્થ્ય અને અધિકાર છતાં ઉપેક્ષા કરવી, ૩૯. પગરખાં પહેરવાં, અને ૪૦. દ્રવ્ય-પૂજા બાકી છતાં પહેલાંથી ચિત્યવન્દનાદિ ભાવપૂજા કરવી. શ્રીજિનમંદિરાદિસ્થાનમાં એ કાર્યો કરવાથી એ ચાલીશ મધ્યમ આશાતનાઓ થાય છે.” ક, હે' ઝિર ૪િ જાકે યં" તો–મુજાસ્ટિ, નાશ્રી પંક્તિા પુતi° સે નહેર દિગં . મોત: વિવંતરા વિરમrr૯ સામi" , दंत१च्छी२२ नह२३ गल्ल२४ नासिअ२५ सिरो२६ सोत्त२७ च्छवीणं२८ मलं ॥१॥" छाणी५ कप्पड दालि३७ पप्पड ३८ वडीविस्सारणं नासणं४० । ૧ વિઘi૪૩ તેરિઝાવજ , अग्गिसेवण४५ रंधणं४६ परिखणं४७ निस्सिहिआभंजणं४८ ॥२॥" " छत्तो४८ वाणह५० सत्थ५१ चामर ५२ मणोऽयोगत्त५मल्भंगणं५४ , सच्चिताणमचाय५५ चायमजिए५६ दिट्ठीइनो अंजली५७ । साडेगुत्तरसंगभंग५८ मउडं५८ मोलि ९० सिरोसेहरं १ , हुड्डा१२ जिंडुहगेड्डिआइरमण ९३ जोहार६४ भंड कियं ६५ ॥३॥" “રેલા ઘio gi૮ વિવાપાં વાઢા પ૭િ૦ , पाऊ७१ पायपसारणं७२ पुडपुडी७३ पंकं७४ रजो७५ मेहुणं७६ । जूअं७७ जेमण७८ गुज्झ७८ विज८० वणिजं८१ सिजं८२ जलं८3 मज्जणं८४ , एमाईअमवज्जकज्जमुजुओ वज्जे जिणिंदालए ॥४॥" ( प्रव०सारो द्वार-३८) ભાવાર્થ–“૧. કફ-લેષ્મ વગેરે નાખવું, ૨. જુગાર વગેરે રમત રમવી, ૩. કલહ કરે, ૬૧. અન્ય ગ્રંથમાં ત્રીજીને પગરખાં પહેરવાં અને ઓગણચાલીસમી આશાતના છતી શકિતએ વાહનમાં બેસી મંદિરે જવું-એમ અર્થ કર્યો છે, પણ મૂળ ગાથાનો “” અને “ફવાળrદુ શબ્દ જોતાં અને આ અર્થ ઠીક જણાય છે. બહુત કહે તે પ્રમાણુ રાખો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy