________________
૪૦૦
[ ધ॰ સં૦ ભા૦ ૧–વિ॰ ?-ગા॰ ૬૧ જીભ એ ઇન્દ્રિાવાળા શ`ખાદિક; 'સ્પન, જીભ અને નાક ત્રણ ઇન્દ્રિયેાવાળા કીડી આદિ; સ્પર્શન, જીભ, નાક અને આંખ એ ચાર ઇન્દ્રિયાવાળા વીંછી આદિક; અને સ્પર્શન, જીભ, નાક, આંખ, કાન એ પાંચય ઇન્દ્રિયાવાળા નારકી, તિર્યંચ, મનુષ્ય અને દેવ; એમ એકેન્દ્રિ યથી પંચેન્દ્રિય સુધીના સામાન્યથીં પાંચ પ્રકારના જીવેને દુ:ખી કર્યાં હાય. અહીં છઠ્ઠી સંપા પૂર્ણ થઈ.
4
:
હવે દુ:ખી કરવાના દશ પ્રકારો કહે છે-“ મિયા-વૃત્તિ-હેલિયા-સંયાવા-સંક્રિયાપયિાથિયા-જિલ્લામિયા પવિત્રા ટાળો ઢાળ-સંજામિન-નીવિજ્ઞાઓ વવવિયા।” તેમાં ‘અમિદ્દતા’ એટલે સામે આવતાને પગથી ઠાકર લગાવી કે ઉપાડીને ફેંકયા, ‘ વર્તિતા ’ એટલે ઢગલા કર્યાં કે ઉપર ધૂળથી ઢાંકયા, ‘ ,ષિતાઃ' એટલે જમીન સાથે દબાવ્યા (ભીસ્યા) કે અલ્પ માત્ર ચૂર્યાં, સંસિલા' એટલે એક બીજાનાં પરસ્પર અવયવા દખાય તેમ સંકડાવ્યા, ‘ સંયદિતા ' એટલે ઘેાડાક સ્પ (સ ંઘટ્ટો) કર્યો, ‘ ાિપિતા ’ એટલે ઘણી રીતિએ ( સખ્ત ) પીડા કરી.‘ ક્રુમિતા ’ એટલે મરતુલ્ય ( બેભાન ) કર્યા, ‘ અવરાવતા ' એટલે અત્ય'ત ત્રાસ પમાડયા, ‘ વસ્થાનાત્ પસ્થાન સંમિતા' એટલે તેના સ્થાનથી વિખૂટા કર્યા-અન્ય સ્થાને મૂકયા, અરે! ‘ નીવિતાવ્ વ્યપત્તવિતા’ એટલે મરણુ નિપજાવ્યું. એ દશ પ્રકારે દુઃખી કર્યા હોય. અહીં સાતમી સપા પૂર્ણ થઈ, હવે તે પાપની શુદ્ધિ માટે કહે છે કે- “ તલ મિચ્છા મિ દુધી૩ ’” અર્થાત્¬' થયેલુ તે મારૂ' પાપ મિથ્યા-નિષ્ફળ થાઓ ! નાશ પામેા ! ’ આ ‘ મિચ્છામિ દુધીનું ' ના પ્રતિઅક્ષરના અર્થ કહ્યો છે કે
“મિત્તિ મિમત્તે, અંત્તિ ૩ ટોસાળ છાયો હો | मिति य मेराइ ठिओ, दु'ति दुर्गुछामि अप्पानं ॥१॥ “ યુત્તિ દ મે વાવ, ત્તિ ૫ કેથેમિ તં ઉસમેળ ।
ક્ષો મિચ્છાતુલન પંચવરત્નો સમાસેળ ાર” (ગાત્ર૦ નિ૬૮૬-૧૮૭) ભાવાર્થ-“ મિ-છા-મિ-ટુ-ધ-નું ' એ છ અક્ષરોમાં પડેલા મિ' મૃદુ-માદ વપણાના અમાં છે. અર્થાત્ કાયાથી નમ્ર અને ભાવથી લઘુ ખનીને ખીજો છા’ દાષા લાગ્યા હાય તેનુ છાદન કરવા માટે છે, એટલે કે હવે ફરી નહિ કરવાના નિર્ણય પૂર્ણાંક, ત્રીજો ‘મિ' ના અ માઁદામાં ( ચરિત્રના આચારામાં ) સ્થિર બનીને અને ચાથા ૐ ના અ (મારા પાપી આત્માની ) દુગચ્છા (નિંદા) કરૂં છું. ચારેય અક્ષરાના સળંગ અર્થ એ છે કે કાયાથી અને ભાવથી નમ્ર બનીને મર્યાદામાં રહેલા હૈ' દાષાને આચ્છાદન કરવા મારા પાપી આત્માને નિન્દુ છું. પાંચમા ‘જ’ એટલે ‘મ્હે કરેલા પાપનુ એમ પાપની કબુલાતપૂર્વક, છઠ્ઠો ’ એટલે ‘ડયન’ (ઉપશમ દ્વારા ઉલ્લ’ઘન) કરૂ છુ.. એ ‘મિચ્છામિ દુક્કડ’ પદના અક્ષરાના સક્ષેપમાં અ છે” અહી આઠમી સંપદા પૂર્ણ થઈ.
એ પ્રમાણે સમ્યગ ‘મિથ્યાદુષ્કૃત ' કરનારને ( અઇમત્તા મુનિની જેમ ) શીઘ્ર સમ્પૂર્ણુ કના પણ ક્ષય થાય છે.
આ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના મૂલ પંચવિધ જીવાના ૫૬૩ ઉત્તર ભેદ્દા થાય છે. તે
Jain Education International
For Private & Personal Use Only
33
www.jainelibrary.org