SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ છે કે, : * = : " -ભેગાપભેગ. અતિચારેમાં ૧૫ કર્માદાને ]. ૭૦૯ આવાં કાર્યોમાં વનસ્પતિકાય છે તથા તેને આશ્રિને રહેલા બીજા ત્રસ અર્થાત સ્થાવરથી માંડી થાવત્ પંચેન્દ્રિય જીની પણ હિંસા સંભવિત છે. ૩. અનકર્મજીવિકા-અનસ એટલે ગાડું, તેને અંગેનું કર્મ એટલે કે-ગાડાં કે ગાડાંનાં અંગરૂપ ધુંસરી-ચક્ર (પડાં) વગેરેને ઘડવાં-ઘડાવવાં, વહન કરવા-કરાવવાં, વેચવાં–વેચાવવાં, ઈત્યાદિ “અનાકર્મ' જાણવું. કહ્યું છે કે “ શાનાં તવાનાં, ઘટ વેટને તથા વિત્તિ વેદ-sીવિ પરિવર્તિત છે ? તે” (યો , ૦૩-૦૪) ભાવાર્થ –“ગાડાં કે તેના અવય વગેરેને ઘડવા, બેડવાં કે વેચવાં, તેને શકટજીવિકા કહી છે. (ઉપલક્ષણથી સીરામ-દ્રામ-મોટરલેરી–રીક્ષા-સાઈકલ-વિમાન–રેલ્વેનાં અંગો વગેરે ઘડવાં-ઘડાવવાં–વેચવાં વગેરેને પણ શકટજીવિકા સમજવી. આવાં યાંત્રિક વાહને વધવાથી તેના દ્વારા છ-કાય એની મોટી હિંસા વધવા ઉપરાન્ત બળદ-ઘેડા-ઊંટ વગેરે પશુઓ નકામાં પડવાથી કતલખાને જાય, એમ મોટી હિંસા પણ વધતી જ જાય, આથી આ દરેકને પણ કર્મદાને જ સમજવાં.” અહી “ શકટ' શબ્દથી ચાર પગવાળાં બળદ વગેરે પશુઓથી ખેંચાય તેવાં વાહને ગાડાં-માકા–રથ વગેરેને કે તેના અંગરૂપ ચક્ર-ધુંસરી વગેરેને સ્વ ઘડવાં કે બીજાની પાસે ઘડાવવાં અને સ્વયં ખેડવાં એટલે ફેરવવાં તથા બીજા દ્વારા ફેરવાવવાં, તેમાં ખેડવું-ફેરવવું તે ગાડાં. ગાડીઓ વગેરેને અંગે જ સંભવે છે. તે ઉપરાન્ત તેને વેચવાં–વેચાવવાં વગેરે બંધ કરી મેળવેલી આજીવિકાને પણ “અનઃકર્મજીવિકા” કહી છે. (શ્રીવંદિત્તસૂત્ર વગેરે અન્ય ગ્રંથમાં આને “સાડીકમ” કહ્યું છે.) આવાં કાર્યો પણ છ-કાય જીવોની હિંસામાં તથા બળદ વગેરેને મારવા-બાંધવા વગેરે અકાર્યોમાં કારણભૂત છે જ. ૪. ભાટીકમજીવિકા–ગાડાં, બળદ, ઊંટ, પાડા, ગધેડાં, ખચ્ચર કે ઘોડા વગેરેથી ભાડા માટે (બીજા) ભાર ખેંચ-ઉપડાવ તે “ભાટીકમ' અને તેનાથી આજીવિકા ચલાવવી તે “ભાટીકમજીવિકા ” કહ્યું છે કે “ હારોહાર-નવવંતરવાનિનામા મારણ્ય વાહન વૃત્તિ-મદ્ મટશmવિ ? ” યોગરાત્રિ, ૦૩-૨૦૧૦ ભાવાર્થ –“ગાડાં, બળદ, પાડા, ઊંટ, ગધેડાં, ખચ્ચર અને ઘેડા વગેરેને ભાર ઉપડાવીને –ખેંચાવીને આજીવિકા મેળવવી, તે “ભાટકજીવિકા ” કહેવાય છે. (ઉપલક્ષણથી વેપાર માટે મકાને બનાવરાવવાં કે ભાડાં ઉપજાવવાં તથા ગાડાં, ગાડી, મેટરો, સાઈકલે, રીક્ષાઓ, વિમાને વગેરે વાહનેથી ભાડાં ઉપજાવવાં, તે દરેક પણ “ભાટકજીવિકા માં સમજવું.)” એ રીતિએ ભાટકકર્મમાં પણ શકટકની જેમ પૃથ્વીકાય વગેરે છ-કાય છની હિંસા તથા તે તે પશુઓને મારવાં-બાંધવાં–અતિ ભાર ભર વગેરે દે છે જ, ૫. ટક-કર્મજીવિકા–પૃથ્વીને ખેદવી–ફેડવી તેને “ફેટમ' કહ્યું છે, અર્થાત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy