SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ [ ૦ સં૰ ભા૦ ૧-વિ૦ ૧-ગા, ૧૮ પરાવત કાળમાં જ હોય છે. આ અવસ્થાઓવાળા ચરમાવત કાળને પણ વ્યવહારનયથી શ્રીજિનેશ્વરનાં વચનને ઔષધરૂપ બનાવી કરાગને ઘટાડવા માટેના ચાગ્ય- કાળ કહ્યો છે. નિશ્ચયનયથી તા ચરમ યથાપ્રવૃત્તિકરણરૂપ માર્ગાનુસારિતાને અંતે થનારાં અપૂર્ણાંકરણ અને અનિવૃત્તિકરણાદ્વારા જ્યારે ગ્રંથિભેદ અને સમ્યક્ત્વપ્રાપ્તિ થાય તે અને તેની પછીના કાળ જ વીતરાગવચનને કાગનાં ઔષધરૂપે બનાવવા માટેના ચેાગ્ય કાળ કહેલા છે, કારણ કે—ગ્રંથિભેદ પછી જ જીવની ભિન્ન ભિન્ન તે તે અવસ્થાઓને ઉચિત જે જે વિધિ-નિષેધા એટલે કરણીય-અકરણીય શાસ્ત્રમાં બતાવ્યાં હાય, તેનુ સદા પાલન કરવાની શક્તિ તે જીવામાં પ્રગટે છે. તેના ચેાગે તે તે શાસ્ત્રવચનાનુ` ખરાખર પાલન કરવારૂપ વચન-ઔષધ દ્વારા સંસાર(ના કારણભૂત ક)વ્યાધિના નિરોધ થાય છે અર્થાત આત્માનું આરેાગ્ય પ્રગટ થતું જાય છે. જે કે વ્યવહારથી અપુન ધક વગેરે દશામાં પણ વચનઔષધના પ્રયાગ માન્યા છે, તે પણ તે કાળે તથાવિધ આત્મશુદ્ધિના અભાવે અનાભાગનું અધિકપણું હાવાથી તે તે શાસ્ત્રવચનેથી વિશિષ્ટ સૂક્ષ્માધ થતા નથી અને ગ્રંથિભેદ પછી તેા માહનીયકની ઘણી મંદતાના પિરણામે અતિ નિપુણ બુદ્ધિ પ્રગટે છે. તેના મળે તે તે કાર્યમાં સૂક્ષ્મબુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ કરવાથી જીવ ક વ્યાધિના વિચ્છેદ્ઘ કરી શકે છે. ગ્રંથિભેદનું જ મહત્ત્વ ખતાવવા માટે કહે છે કે " इयरावि हंदि एयमि एस आरोग्गसाहगो चेव । पुग्गलपरिअट्टद्धं, जमूणमेअमि संसारो || ', (૩૫૦૫૬, ૧. ૪૩૪) ભાવા - ઇતરથા એટલે વિધિનુ નિરતિચાર સતત પાલન ન થવા છતાં પણ નિશ્ચયથી શ્રીજિનેશ્વરનાં વચનરૂપી ઔષધ ગ્રંથિભેદ પછીના કાળમાં આત્માના કરાગતુ નાશક અને જ છે. કહ્યું છે કે- માક્ષપદપ્રાપક સમ્યક્ત્વરત્નને અંતર્મુહૂત્ત પણ પામ્યા પછી તે ચાલ્યુ· જાય તે પણ જીવ સંસારસમુદ્રમાંલાંબેા કાળ ભમતા નથી, જ્યારે દીર્ઘકાળ સુધી પણ સમ્યક્ત્વને ધારણ કરનારા જીવા માટે તે કહેવાનુ જ શું ? અર્થાત્ તેની તે બહુ અલ્પકાળમાં મુક્તિ થાય જ. કારણ કે—ગ્રંથિભેદ કર્યાં પછી અર્થાત્ સમ્યક્ત્વ પામ્યા પછી શ્રીતીર્થંકરાક્રિકની આશાતના વગેરે મહા પાપકર્મો કરનારા જીવાને પણ અદ્ધ પુદ્ગલપરાવત કાળથી પણ કાંઈક ન્યૂન કાળ જ સંસારમાં ભમવાનું રહે છે, તેથી વધારે નહિ જ. શ્રીવિંશિકા નામના ગ્રંથમાં પણ ચરમાવતા વિશિકામાં જણાવ્યુ છે કે~~~ .. Jain Education International “ ચરમો દેખું, જાડો મવવાહામો માળો ! चरमो अ धम्मजुव्वण, कालो तह चित्तभेओति ||१|| ', 66 ता बीअपुत्रकालो, ओ भवबालकाल एवेह | इयरोउ धम्मन्त्रण - कालो विहिलिंगगम्मुत्ति ॥२॥ 66 ભાવા - અચરમપુદ્ગલપરાવત રૂપ જે અનંત કાળ તે સંસારનું કારણ હાવાથી ‘સંસારવર્ધક આલકાળ' કહ્યો છે અને ચરમપુદ્ગલપરાવતા કાળ ધર્મ સાધનાના કાળ હોવાથી ધયૌવનકાળ’ કહ્યો છે. જીવાનુ ‘ભવ્યત્વ’ અહી’ વિચિત્ર વિચિત્ર કાળ, કર્મ, ભવિતવ્યતા વગેરે ભિન્ન ભિન્ન કારણેા ભળવાથી ‘તથાભવ્યત્વ' અને છે. એ કારણે ચરમાવત કાળ પણ જીવાને મેક્ષપ્રાપ્તિ માટે 97 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy