SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૨-સાત ક્ષેત્રોને અગે શ્રાવકના ધર્મ ] ૩૩૩ અને ત્રીજી શાશ્વતચૈત્ય-જે કાઇએ કદી નહિ કરાવેલુ અનાદિકાળથી ઉષ્ણ, અર્ધા અને તિસ્થ્ય લેાકમાં શાશ્વતાં શ્રીજિનમદિરામાં ત્રણેય કાળ માટે વિદ્યમાન છે. એ પ્રતિમાઓમાં શ્રીવીતરાગદેવના સ્વરૂપને આરોપ (પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા ) કરીને તેનું પૂજન વગેરે કરવુ એ ઉચિત છે. એ મુજબ શ્રીજિનમૂતિ રૂપ ક્ષેત્રમાં ધનનુ વાવેતર કરવુ જોઈએ. " અવાજ થય ૨. શ્રોજિનન્દિર-મ ંદિરરૂપ ક્ષેત્રમાં ધનનું વાવેતર કરવા માટે કહ્યું છે કે-જે જમીનમાં ( નીચે હાડકાં, કોલસા કે એવી અમ`ગળ ચીજોરૂપ ) શલ્ય ન હાય ત્યાં, વસ્તુ સ્વભાવે જ નિપજેલી પાષાણુ, કાષ્ટ વગેરે ચીજોને ( શાસ્ત્રમાં જણાવેલા વિધિ મુજબ ) ગ્રહણ કરીને, સુતાર–સલાટ વગેરે કારીગરા પ્રત્યે જરાય ખલાત્કાર કે ઠગાઇ વગેરે કર્યા વિના, ( ( તે પ્રસનતાથી કામ આપે તેમ) અને ખીજા મજુરા વગેરેને પણ (તેની ઈચ્છાથીય) અધિક મહેનતાણું આપીને, પૃથ્વીકાયાદિ છ કાય જીવાની રક્ષાની કાળજી (યતના) રાખવાપૂર્ણાંક શ્રીજિનમદ્વિર બંધાવરાવવું. પોતાની પાસે ધનસપત્તિ સારી હાય તા શ્રીભરત મહારાજાની જેમ, જેમાં રત્નાની શિલાઓથી જડેલુ' સાનાનુ' ભાંયતળીયુ* હાય, મણિમય થાંભલાંએ તથા પગથીયાં હાય, રત્નમય સેકડા તારાથી (કમાનોથી) સુશેાભિત હાય, વિશાળ કાઢ-કાંગરા હાય, પુતલીયેાની રચનાથી થાંભલાએ શણગારેલા હાય, વગેરે ઉત્તમ ખધણીવાળુ અને સળગતા કપૂર, કસ્તુરી, અગુરુ વગેરે સુગધી ધૂપાના ધૂમાડા આકાશમાં ઉછળતા જોઈ જાણે વાદળ છે’એમ માની આનદને લીધે નાચતા માર વગેરેના હૈ નાદના રહ્યો હાય ( અર્થાત્ વિવિધ જાતિના ઘણા ઉત્તમ ધૂપાની જ્યાં ચારેય પ્રકારનાં માંગલિક વાજીંત્રાના અવાજથી આકાશ ગાજી જુદી જુદી જાતિનાં વસ્ત્રોના ચંદ્રુઆમાં જડેલાં (ગૂંથેલાં) હાય, જ્યાં ઊંચે ચઢતા, નીચે ઊતરતા, ગાયન કરતા, નાચ કરતા, આનદથી કૂદતા અને સિંહનાદ કરતા માનવ સમુહ મન્દિરના મહિમાની અનુમેાદના કરતા ષિત થતા હાય, વળી તેમાં ચિતરાવેલાં વિચિત્ર—આશ્ચય કારક ચિત્રાને જોઈ જોઈને દર્શન કરવા આવેલા સઘળા લેાકેા આશ્ચય પામતા હાય; જે ચામર, છત્ર, ધ્વજા વગેરે અલકારાથી વિભૂષિત ડાય; માટી ધ્વજા ફરકતી હાય અને તેમાં માંધેલી ઘુઘરીઓના અવાજથી કરતી હાય; જ્યાં દનના કૌતુકથી આકર્ષાયેલા દેવા, દાનવા અને તાં શ્રીજિનમૂતિ કરાવવી શ્રેષ્ઠ છે. આ શ્રાવકનુ ઘર છે' એમ આળખવાની એ નિશાની છે. જૈનેતરો બારસાખમાં કળશ, કૃષ્ણજી કે ગણપતિની મૂર્તિ બનાવે છે. જૈનાએ શ્રીજિનમૂર્તિ બનાવરાવવી એ શાસ્ત્રયુક્ત છે. પૂર્વભવમાં દ્વારમાં પ્રવેશ કરતાં અનાયાસે પ્રતિદિન ચએલાં મૂર્તિનાં દર્શનથી આર્દ્ર કુમારને અનાય દેશમાં જન્મ લે છતાં જિનદર્શનની પ્રાપ્તિ થઇ. તેમ વારંવાર દર્શનથી સરકાર પડતાં લાલાભ થાય છે. ૧૨૪. જગતના વ્યવહારા આવા આરાપથી ચાલે છે. ગૃહસ્થમાં સાધુતાને આરેાપ કરીને તેને સાધુ તરીકે પૂજવામાં આવે છે. રાજાને રાજ્યાભિષેકના વિધિ, બીજાના પુત્રને ગાદે (ખાળે) લેવાના વિધિ અને શ્રુગ્નક્રિયામાં પતિ-પત્નીને અંગે કરાતા વિધિ, એ બધા આરેાપ જ છે. જેમ એ દરેકમાં આરેાપ કર્યો પછી તેને સાધુ, રાજા, પુત્ર કે પતિ-પત્નિરૂપે સ્વીકાર કરવામાં કાંઇ અનુચિત નથી, તેમ મૂર્તિમાં પશુ વીતરાગતાને આરાપ કરી વીતરાગરૂપે માનવામાં કે વન્દનાદિ કરવામાં જરાય મનુચિત નથી, કિન્તુ મારાપને મનુસારે રાજાતિ પ્રજા વગેરેને પ્રભાવિત બનાવે છે, તેમ મૂર્તિ પશુ ભક્તજનાનાહૃદયને ભક્તિથી પુનિત્ર બનાવે છે, વગેરે વ્યવહાર ધમતું ખળ સ્વયં વિચારવું, સુગંધ હાય ) તેવું વળી જ્યાં ઉઠતું હાય, જે દેવાંગ(?) વગેરે માતીઓના ગુચ્છાથી શાલતુ જેના શિખરે ઉપર દિશાઓ ગુ’જારવ અપ્સરાઓના સમૂહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy