________________
૫e ૩ન્યાવકનાં વાર્ષિક કન્નો | નિશ્ચયથી કરેલાં અકાર્યોની આલોચના કરવી, જે લજજાથી અને ગારવથી મેટાઈથી અથવા રસગારવ-દ્ધિગારવ અને શાતાગારવામાં આસક્તિથી તપ કરવાની ઈચ્છાના અભાવે કે બહુમતપણાના મદથી, આચરેલા દેને ગુરૂ આગળ ન જણાવે, તેને આરાધક કહ્યો નથી. (જાણ નહિ.)”
માટે આલોચકે સર્વ અપરાધે યથાસ્વરૂપે જણાવવા, એ “સમ્ય' દ્વાર કહ્યું. ૫. દ્વવ્યાદિ શુદ્ધિ-હવે પાંચમા દ્વારમાં કહેલી “વ્યાદિ શુદ્ધિ' માટે કહ્યું છે કે
" दवाईसु सुहेसुं, देवा आलोअणा जो तेसुं ।
होति सुहभाववुड्ढी, पाएण सुहा उ मुहहेऊ ॥१९॥" " दवे खीरदुमाई, जिणभवगाई अहोति खिचंमि ।
पुण्णतिहिपभिइ काले, सुहोवओगाइ भावेसुं ॥२०॥"(मालो०पंचा०) ભાવાર્થ-“તેમાં પ્રશસ્ત (ઉત્તમ) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો વેગ મેળવીને આલેચના કરવી, કારણ કે તે દ્રવ્યાદિ ભાવે શુભ હોય તે આચકને ભવિષ્યમાં સુખ આપનારી-સુખસ્વરૂપ શુભભાવની વૃદ્ધિ થાય છે. પ્રાયઃ કેઈક જ જીવને છેડીને ઘણુઓને શુભ નિમિત્ત જ શુભ ભાવનાં કારણ બને છે. પ્રશસ્ત દ્રવ્ય-ક્ષેત્ર વગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે-૧-ઉત્તમ દ્રવ્યોમાં “ક્ષીરવૃક્ષેત્રેવડ-ચંપક-અશોક વગરે ઉત્તમ વૃક્ષે જાણવાં.” કહ્યું પણ છે કે જે પુરાણ લીહુડ આરો' રિ અથ-દ્રવ્યથી સારા વર્ણ-ગંધ-રસ વગેરે વાળાં ક્ષીરવૃક્ષાદિની નીચે આલોચના કરવી, ૨-ઉતમ ક્ષેત્રમાં=શ્રીજિનમંદિરાદિ ઉત્તમ સ્થલમાં. “આદિ' શબ્દથી બીજ પણ શુભ સ્થલે જાણવાં. કહ્યું પણ છે કે –
“૩છુ સાવિ, તો જવ દ મિ.
__गंभीरसाणुणाए, पयाहिणावत्तउदगे अ॥१॥" ભાવાર્થ—“ઉત્તમ ક્ષેત્ર–શેરડીનું વન, ડાંગરનું વન, ચૈત્યઘર (મંદિર) અને જળાશય કે જે ગંભીર (લૈંડું હોય, ગંભીર અવાજ થતે (પડઘે પડત) હોય તથા જેમાં પાણી ગાળ ફરતું હાય, વગેરે સ્થલે ઉત્તમ જાણવા
અર્થાતુ ત્યાં આલેચના કરવી. ૩-ઉત્તમ કાળમાં “પંચમી-શમી-પૂર્ણિમા” વગેરે પૂર્ણાદિ તિથિઓમાં, “આદિ' શબથી સારાં તિથિ-વાર-નક્ષત્ર-વેગ વગેરે જોઈને અશુભ સિવાયની તિથિએ આલોચના કરવી. તે ઉત્તમ કાળ જાણે. કહ્યું પણ છે કે
“ વરિ()(૩) (પરિઘ) વિરે, વળેગા પક્ષ ૧ નવરા
छढि च चउत्थि च, पारस दोहं पि पक्खाणं ॥१॥" ભાવાર્થ-બે પ્રતિકૂળ (યોગો વગેરેથી અશુભ અથવા લેતાદિ નિષિદ્ધ) દિવસમાં તથા બન્ને પક્ષની અષ્ટમી-નવમી-ક્કી-ચતુથી અને દ્વાદશી એ તિથિએમાં આલોચના કરવી નહિ.”
અથપત્તિથી તે સિવાયની તિથિએમાં શુભ ગાદિ હોય તે દિવસે આલોચના કરવી. ૪-ઉત્તમ ભાવમાં=શુભ ઉપગ (અધ્યવસાય) આદિથી યુક્ત થઈને. અહીં પણ “આત શબ્દથી નિમિત્તશાસ્ત્રમાં કહેલાં શુભ (શકુન) નિમિત્તે મેળવીને અને શુભ ભાવેથી યુક્ત થઈને આલોચના કરવી. એમ ઉત્તમ દ્રવ્યનેત્રકાળ અને ભાવને વેગ મેળવીને આચના કરવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org