SearchBrowseAboutContactDonate
Page Preview
Page 734
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - પ્ર૦ –જન્મકૃત્યો-શ્રી જિનમંદિર કરાવવાને વિધિઃ જયણાઃ જિર્ણોદ્ધારની મહત્તા ] મંદિરમાં માળા-શસ્ત્ર-સ્ત્રી’ વગેરે કંલકોથી રહિત એવી વીતરાગતામય શ્રીજિનમૂર્તિનાં દર્શન કરીને બીજા પણ અનેક ભવ્ય જીવ પ્રતિબંધ (બંધિબીજને) પામશે એને તેથી તેઓ પણ ઉત્તમ શ્રીજિન ધર્મની આરાધના કરશે” (૩). ઇત્યાદિ મહાન લાભેનું કારણ હોવાથી આ મંદિર બનાવવામાં જે ધન ખર્ચ થાય તે જ મ્હારૂં-હારા આત્માને ઉપકાર કરનારું છે, સિવાયનું સંસારના કાર્યોમાં વપરાતું ધન પારકું જ છે, મારા આત્માને કાંઈ લાભકર્તા નથી,’ એવી સતત વિચારણારૂપ અખંડ ભાવના થયા કરે, તે પિતાના આશયની વૃદ્ધિ જાણવી. આવી અખંડ આશયવૃદ્ધિથી જીવને મોક્ષ ફલ પ્રાપ્ત થાય છે.” ૫. યતના-સ્વઆશયવૃદ્ધિ' નામનું ચેાથું દ્વાર વર્ણવ્યું. હવે “યતના દ્વાર કહે છે " जयणा य पयत्तेणे, कायव्वा एत्थ सव्वजोगेसुं ।। કયા ૩ ધારો, મળિયા વગરનેહિં રા” " सा इह परिणयजलदल-विसुद्धिरूवा उ होइ णायव्वा । શામળિવિત્ત, પૂળાદિ દેવ રફા” (સતરંવા) ભાવાથ–“આ જિનમંદિર બંધાવવામાં લાકડાં–પત્થર-ઈ-પાણ વગેરે સઘળી વસ્તુઓ લેવી–લાવવી–વાપરવી, ઈત્યાદિ દરેક પ્રવૃત્તિ કરતાં જીવરક્ષા માટે પૂર્ણ આદરપૂર્વક યતના કરવી; કારણ કે શ્રીવીતરાગદેવોએ જયણાને ધર્મને સાર-પ્રાણ કહ્યો છે. ” એ જયણાનું સ્વરૂપ જણવતાં કહ્યું છે કે-શ્રીજિનમંદિર બનાવવામાં “પાણી–લાકડાં-પત્થર વગેરે દરેક વસ્તુઓ પરિણત થઈ ગઈ હોય તેવી અચિત્ત વાપરવી. અર્થાત્ શક્ય હોય તેટલી જીવહિંસા ઓછી થાય તે રીતિએ પાણીને ગાળીને અને પથર-લાકડાં–માટી વગેરે પણ અચિત્ત થયેલાં હોય તેવાં વાપરવાં જોઈએ. તે ઉપરાંત ખેતી વગેરે બીજા આરંભેને ત્યાગ કરીને શ્રીજિનમંદિરનાં કાર્યોમાં અવયં હાજર રહેવાથી જયણા થાય, કારણ કે ત્યાં સ્વયં હાજર રહેલા શ્રાવક પિતે તે તે કાર્યોમાં યાચિત જીવોની રક્ષા કરી શકે અને કારીગરે-મજુર વગેરે પણ યતના સાચવે તેમ તે તે કાર્યોમાં તેઓને જોડી શકે. પિતાની હાજરી ન હોય, તો તે કારીગરો-મજૂરે વગેરે વતના વિના જેમ-તેમ કામ કરે, માટે સ્વયં દેખભાલ રાખવી. આ જાત દેખરેખ રૂપ જયણુ સમજવી. દેહાસરને અંગે આવી જાતપ્રવૃત્તિ, સંસારના અન્ય પાયારંભેના ત્યાગરૂપ હોવાથી વસ્તુતઃ તથાવિધ દુષ્ટ કાર્યોથી અટકવારૂપ નિવૃત્તિસ્વરૂપ જ છે. એ પ્રમાણે શ્રીજિનમંદિર કરાવતાં જયણા કરવાને વિધિ કહ્યો, એમ પાંચ દ્વારથી નૂતન શ્રીજિનમંદિર કરાવવાનો વિધિ જણાવ્યો. હવે– જીર્ણોદ્ધારને વિધિ-જીર્ણોદ્ધારમાં વિશેષ આદરપૂર્વક પ્રયત્ન કરે. કહ્યું છે કે– “ નવીનનિનોરા, વિષાને છું મા ___ तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते ॥१॥" " जीर्णे समुद्धृते यावत्, तावत्पुण्यं न नूतने । उपमर्दो महांस्तत्र, स्वचैत्यख्यातिधिरपि ॥२॥" ભાવાર્થ-“ નૂતન જિનમંદિર કરાવવામાં જે ફલ પ્રાપ્ત થાય છે, તેથી જીર્ણોદ્ધાર કરવામાં આઠગણું પુણ્ય થાય છે (૧). અર્થાત્ “જીણું જિનમંદિરને ઉદ્ધાર કરવામાં થાય છે. તેટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy