SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮ લાકનાં ભેાગ વગેરે સઘળાં તુચ્છ કાર્યો (જયાથી ) કરકસરથી કરવાં. ” અહીં કેટલાકે વિવેક કરે છે કે-ઉપર કહેલા ચાર ભાગેા સામાન્ય વૈભવવાળાને અને મે ભાગ શ્રીમંતને અંગે સમજવા, અહી' ન્યાયેાપાત ધન, અને ‘ સુપાત્રમાં વ્યય ’ એ એના ચાર ભાંગા થાય, તેમાં ન્યાયેપાર્જીત ધનના સુપાત્રમાં વ્યય, એ પહેલા ભાંગેા શાલીભદ્ર શેઠની જેમ પુણ્યાનુબ’ધી પુણ્યનું અને ન્યાયેાપાર્જીત દ્રવ્યના જે-તે પાત્રમાં વ્યય, એ ખીન્ને ભાંગેા લાખ બ્રાહ્મણાને જમાડનારા બ્રાહ્મણની જેમ પાપાનુબંધી પુણ્યનું કારણ છે; અન્યાયથી મેળવેલા ધનનેા સુપાત્રમાં વ્યય, એ ત્રીજો ભાંગા રાજા વગેરે માટા આર્ભ કરનારાઓમાં ઘટે અને અન્યાયેાપાત ધનના કુપાત્રમાં વ્યય, એ ચેાથેા ભાંગે વિવેકીએ તજવા યેાગ્ય છે; માટે ધન મેળવવામાં ન્યાય સાચવવે એ ગૃહસ્થના ધર્મ છે. વ્યાપારશુદ્ધિથી જ 66 [ ૦ સ૦ ભા૦ ૧-વિ૦ ર્-ગાઢ ૬૩ Jain Education International ધમ નાં પણ સઘળાં કાર્યો સલ થાય છે. શ્રી શ્રાદ્ધદિનનૃત્યમાં કહ્યું છે કે— ववहारसुद्धी धम्मस्स, मूलं सव्वन्नू भासए । વવદારળ તુ મુદ્દેળ, બથમુદ્રી તો મને શા ’ “ મુદ્દેનું ચૈવ અસ્થળ, બાહારો શેફ સુદ્ધનો आहारेणं तु सुद्धेणं, देहसुद्धी जओ भवे ॥२॥ ', 46 “ મુઢેળ ચેવ વહેળ, ધમ્મત્તુળો ગ નાયડું । * ન કુળદ્ વિજ્ન્મ તુ, તું તું કે સજ્જ મવે ॥૨॥ ’ अण्णा अफलं होइ, जं जं किच्चं तु सो करे । વવદ્યાસુદ્ધિોિ, ધર્માં વિસાવદ્ નો [૪] ' “ ધર્મવિä ળતાળ, અપ્પળો ચ વરસ ય | વોહી પરમા દોડ્, ફળ મુત્તે વિમસિગૅખા ” .. तम्हा सव्त्रपयत्तेणं, तं तं कुज्जा वियखणो । 99 जेण धम्मस्स खिंसं तु, न करे अबुहो जणो ॥ ६ ॥ " ( गा० १५९थी १६४) ભાવા—સત્ત ભગવત વ્યવહારશુદ્ધિને ધર્માંનું મૂળ કહ્યુ છે, કાણુ કે-શુદ્ધ વ્યવહારધી ધનશુદ્ધિ થાય છે, શુદ્ધ ધનથી આહારશુદ્ધિ થાય છે, શુદ્ધ આહારથી દેહશુદ્ધિ થાય છે, દેહશુદ્ધિથી જીવ ધર્માંની ચાગ્યતા પામે છે અને જે જે કાર્યો કરે તે તે સફલ થાય છે. ચેાગ્યતા વિનાના જીવ જે જે કરે તે તે અફલ થાય છે; વળી વ્યવહાર શુદ્ધિ ( નીતિ ) વિનાનેા જીવ ધની નિંદા કરાવે છે, આ ધનિંદા કરનારને અને સાંભળનારને, દરેકને એધિ ( સમકિત ) અતિ દુર્લભ થાય છે—એવું આગમ વચન છે; માટે વિચક્ષણ પુરૂષે સર્વ પ્રયત્નપૂર્વક તેવાં કાર્યો કરવાં, કે જેથી અબુધ (અજ્ઞાની) લેાક ધર્માંની નિંદા ન કરે.” માટે શ્રાવકે વ્યવહારશુદ્ધિ સારી સાચવવી જોઇએ. એ વ્યવહારશુદ્ધિનું સ્વરૂપ કહ્યું. હવે વ્યાપારમાં ‘દેશાદિ ( દેશ-કાળ-રાજા–લાક અને ધર્મ) વિરૂદ્ધ વર્તવું નહિ એ કહીએ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy