________________
૫૦ ૬-દિનચર્ચા-વ્યવહારશુદ્ધિમાં દેશાદિ વિરૂદ્ધના ત્યાગ ] છીએ. હિતાપદેશમાળામાં કહ્યું છે કે
" देसस्स य कालस्स य, निवस्स लोगस्स तह य धम्मस । वज्जं तो पडिकूलं, धम्मं सम्मं च लहइ नरो ॥१॥
ભાવાથ-“દેશ-કાળ રાજા–લેાક તથા ધમથી ઊલટાં-પ્રતિકૂળ કાર્યોને જનારા મનુષ્ય ધર્મોને અને સુખને પામે છે.” તેમાં——
૧, દેશિવરૂદ્ધ-જે દેશમાં જે કાર્યાના શિષ્ટ ( શાણા-પ્રતિષ્ઠિત) મનુષ્યાએ અકરણીય માન્યાં હાય, તે કાર્યાં તે દેશની અપેક્ષાએ વિરૂદ્ધ ગણાય, જેમ કે—સૌવીર દેશમાં ખેતીના ધંધા વગેરે, અથવા જાતિ-કુલ વગેરેની અપેક્ષાએ જે જે કાર્યાં અનુચિત હાય તે દેશિવરૂદ્ધ જાણવાં. જેમ કેબ્રાહ્મણે દારૂ પીવા' વગેરે કાર્યો દેશિવરૂદ્ધ જાણવાં.
૨. કાળવિરૂદ્ધ-શીયાળામાં હિમાલય પર્વતની પાસે (વિશેષ ઠંડી હાય ત્યાં), ઉષ્ણુગ્ઝતુમાં મારવાડ તરફ અને વર્ષાઋતુમાં પશ્ચિમ કે દક્ષિણના છેલ્લા પ્રદેશમાં સમુદ્રની નજીકના ભાગ તરફ જવું, અથવા સૂર્યાસ્ત પછી (રાત્રિએ) મેોટા જંગલ તરફ જવુ, વગેરે (તે તે ઋતુમાં કે તે તે દિવસાદિ સમયમાં અઘટિત કાર્યો હાનિકારક હાવાથી ) કાળવિરૂદ્ધ જાણવાં. વળી ફાગણ મહિના પછી તલ પીલવા, પીલાવવા કે તેના વેપાર કરવા, વર્ષાઋતુમાં ભાજીનાં શાક વગેરે ગ્રહણ કરવાં કરાવવાં ઇત્યાદિ પણ કાળવિરૂદ્ધ જાણવું.
૩. રાજવિરૂદ્ધ-રાજમાન્ય પુરૂષના અનાદર કરવા (માન નહિ આપવું ), રાજાના અમાન્ય (દ્રોહી) મનુષ્યાની સેાખત કરવી, લેાભવશે વૈરી રાજાના રાજ્યમાં જવું, ત્યાંથી આવેલા સાથે વ્યાપાર વગેરે કરવું, કમાણીમાંથી રાજાને આપવા યેાગ્ય ભાગ નહિ આપવા કે દાણુ વગેરે ભરવાં નહિ, ઇત્યાદિ ( રાજાને અસદ્ભાવ થાય કે તે શિક્ષા, ઈંડ વગેરે કરે તે સ) રાજવિરૂદ્ધ જાણવાં. ૪. લાકવિરૂદ્ધ કોઇની પણ નિંદા લેાકવિરૂદ્ધ છે તેમાંય જ્ઞાનાદિ ગુણાથી ભૂષિત ધર્માંચાય વગેરે ગુણવાનાની નિંદા તેા વિશેષ લેાકવિરૂદ્ધ છે. અને આત્મશ્લાઘા પણ લેવિરૂદ્ધ છે. · કહ્યું છે કે—
૫૪૯
" परपरिभवपरिवादा-दात्मोत्कर्षाच्च बध्यते कर्म । नीचैर्गोत्रं प्रतिभव -मनेकभवकोटिदुर्मोचम् ॥१॥
13
ભાવા—“ ખીજાના પરાભવ માટે તેની નિંદા કરવાથી તથા પેાતાની પ્રશંસા કરવાથી ‘નીચ ગાત્ર’કમ બંધાય છે, કે જેના યાગે પ્રતિ ભવમાં જીવને હલકાં કુલ, જાતિ વગેરેમાં જન્મ લેવા પડે છે અને ક્રોડા ભવા સુધી ભોગવવા છતાં પણ તેનાથી છૂટવું મુશ્કેલ બને છે.”
તથા સરલ–ભાળાજનાની હાંસી-મશ્કરી કરવી, ગુણવાના ઉપર મત્સર ( ઈર્ષ્યા-તેજોદ્વેષ ) કરવા, ઉપકારીના ઉપકારને ભૂલી ઊલટા અપકાર કરવા, ઘણા લેાકેા જેની વિરૂદ્ધ હાય તેની સાબત કરવી, લાકામાં માનનીય-પૂજનીય હાય તેના અનાદર કે અવજ્ઞા કરવી, ધી અથવા સ્વજન—સંબંધીને સંકટ આવે ત્યારે સાષ માનવે–સારૂ' માનવું, તેમનાં સંકટને ટાળવાની શકિત છતાં સહાય ન કરવી, પાતે જ્યાં રહેતા હાય તે દેશ, ગામ કે કુલ વગેરેના આચારા પાળવા નહિ, એથી ઊલટુ વંન કરવું, સંપત્તિ–ઉમ્મર કે અવસ્થાને ન છાજે તેવા અતિ ઉત્કૃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org