SearchBrowseAboutContactDonate
Page Preview
Page 603
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૩ ભટ વેવ પહેરો આહાર-વિહાર વગેરે કરવાં, કે કૃપણુતાથી અતિ મલિન વેષ કે હલકાં આહારાદિ કરવાં, ઈત્યાદિ લોકવિરૂદ્ધ ગણાય છે. લેકવિરૂદ્ધ વર્તનથી આ ભવમાં પણ અપયશ વગેરે થાય છે. વાચકમુખ્ય શ્રીઉમાસ્વાતિજીએ કહ્યું છે કે “ ગ્રોવ વાધાર, સર્વેvi ઘર્મ (ત્રહ્મ)વારિળ ! तस्माल्लोकविरुद्धं, धर्मविरुद्धं च संत्याज्यम् ॥ (प्रशमरति--१३१) ભાવાર્થ –“સર્વ ધસીઓને (બ્રહ્મચારીઓને) લેક એટલે શુદ્ધ લોકિક વ્યવહાર અથવા તે વ્યવહારોને પાળનાર જનસમૂહ આધાભૂરત છે, માટે લેકવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વ્યવહાર (કાર્યો)ને ત્યાગ અવશ્ય કર જોઈએ.” કારણ કેલેકવિરૂદ્ધને ત્યાગ કરનારા ઉપર મનુષ્યને અનુરાગ થાય છે અને તેથી તે પિતાના ધર્મનું નિર્વિઘ પાલન કરી શકે વગેરે અનેક લાભ થાય છે. કહ્યું છે કે “ TણાË વિદતો, ત્રણ લાસ વો દોર जणवल्लहत्तणं पुण, नरस्स सम्मत्ततरुवीअं ॥१॥" ભાવાર્થ–“આ કવિરૂદ્ધ કાર્યોને ત્યાગ કરનાર મનુષ્ય સર્વ જનને પ્રિય થાય છે અને • સર્વજનપ્રિયત્ન” ગુણ મનુષ્યને સમ્યકત્વની પ્રાપ્તિ માટે બીજ રૂપ કહ્યો છે. ૫. ધર્મવિરૂદ્ધ-ધર્મથી ઊલટાં મિથ્યાત્વ વધે તેવાં કાર્યો કરવાં, તથા ગાય-બળદ-ભેંસ વગેરે મૂક પ્રાણીઓને નિર્દયપણે મારવાં, સખ્ત બાંધવાં, વગેરે દૂર આચરણ કરવું, જૂ વગેરે જીને (વાળ વગેરે જીવવાની સામગ્રી સાથે જયણાથી મૂકવાને બદલે) જ્યાં-ત્યાં નિરાધાર મૂકી દેવા, માંકડ વગેરેને તડકે નાખવા, માથાને (લીખ, જૂ વગેરે મરે તેમ) બારીક કાંસકી-દાંતીયાથી એળવું, માથાની લીખે ફેડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર જાડા કપડાના મોટા ગળણથી સંખારો સચવાય તેવી રીતિએ પાણી ગાળવામાં તથા અનાજ-ઈધણું -(છાણ-કોલસાહિ) શાક-પાન-ફળ વગેરેમાં ઉપજેલા જીની જયણું કરવામાં અનાદર કરો, નહિ ભાંગેલી (અખંડ) સેપારી-ખારેક–વાલેળ કે ફળ વગેરે (જોયા વિના આખાં ને આખાં) મુખમાં નાખવાં જીવ હોય તે દેખાય તેમ પ્યાલા વગેરેથી નહિ પીતાં ધર્મવિરૂદ્ધ નાળચાથી કે ધારથી પાણી વગેરે પીવું. રાંધવામાં–ખાંડવામાં–દળવામાં–ઘસવા( ચૂરવા)માં (તે તે પદાર્થોને જેવા વગેરેમાં), તથા મળ-મૂત્ર-શ્લેષ્મ કે ઉલટી વગેરે ફેંકવામાં અને પાન (તંબોળ)ને ગાળ-ફૂંક નાખવા વગેરેમાં સમ્યગ (જમીન જેઈને નાખવાં વગેરે ) જયણ નહિ કરવી, ધર્મનાં કાર્યોમાં અનાદર કર, દેવ (એટલે મંદિર-મૂર્તિ-દેવદ્રવ્યાદિ)-ગુ કેરૂ સાધર્મિક પ્રત્યે દ્વેષ કરે, વગેરે કાયે (જીવહિંસાદિ પાપનાં કારણ હોવાથી) ધર્મવિરૂદ્ધ જાણવાં. તદુપરાંત દેવદ્રવ્ય, ગુરૂદ્રવ્ય કે સાધારણદ્રવ્યને ઉપભેગ કર, ધર્મરહિત મનુષ્યની સેબત કરવી, ધમી જનેની હાંસી કરવી, તીવ્ર ક્રોધાદિ કષા કરવા, ઘણાં પાપ થાય તેવી વસ્તુઓ લેવી–વેચવી, કર્માદાન જેવાંઘણુ પાપઆરંભનાં કાર્યો કરવાં, તથા કેટવાળ (પિોલીસ–જદારી) વગેરે પૂરતાવાળી નોકરી કરવી, વગેરે કાર્યો ધર્મવિરૂદ્ધ સમજવાં. ઉપરનાં દેશવિરૂદ્ધાદિ કાર્યો પણ ધમ કરે તે ધર્મનિદાને સંભવ છે, માટે તે પણ “ધર્મવિરૂદ્ર” કાર્યો કહેવાય છે. (માટે ધર્માથીએ તેને ત્યાગ કરવો.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy