________________
૫૦ ૧-સમ્યક્ત્વના ૩-૪-૫ અને ૧૦ પ્રકારો ]
૯૯
એમ સમ્યક્ત્વના ત્રણ પ્રકારો એ રીતિએ જણાવીને ચાર અને પાંચ પ્રકારા જણાવે છે. પૂર્વ કહેલા ક્ષાયિકાદિ ત્રણ પ્રકારેામાં એક જ સાસ્વાદન વધારવાથી ચાર અને વેદકને ભેળવતાં સમ્યક્ત્વના પાંચ પ્રકારો થાય. વેદક અને સાસ્વાદનનુ' સ્વરૂપ ચાલુ અધિકારમાં જ (પૃ॰ ૯૦ માં) કહેવાઈ ગયું.
આ સિવાય અન્ય ગ્રંથામાં સમ્યક્ત્વના દશ પ્રકાશ કહ્યા છે, તે ઉત્તરાધ્યયનસૂત્રના અનુસારે નીચે પ્રમાણે છે. ૧. નિસગ રુચિ-નિસ
એટલે કોઈના ઉપદેશ વિના જ, આત્માને દર્શનમેાહનીયને ક્ષયેાપશમ થવાથી ‘માત્ર વ્યવહારરૂપે નહિ, પણ સત્ય વસ્તુને જ સદ્ વસ્તુ માનનારા શુદ્ધ નયના અભિપ્રાયે ' જીવ–અજીવ આદિ નવતત્ત્વામાં આત્માની યથાર્થ સત્તત્ત્વપણાની જે શ્રદ્ધા, તેને ૮ નિસરુચિ ’–સમ્યક્ત્વ કહેલું છે.
"
૨. ઉપદેશચિ-પર એટલે તીર્થંકર, તેઓના વચનાને યથાર્થ સ્વરૂપે સમજાવનારા છદ્મસ્થ, તેના ઉપદેશદ્વારા સાંભળેલાં જીવાજીવાદિ તત્ત્વામાં (સદ્ભૂતારૂપે) યથા પણાની રુચિ, તે ‘ ઉપદેશરુચિ ’–સમ્યક્ત્વ સમજવું. તા.૫ કે-કેવળજ્ઞાનના બળે કથન કરાયેલાં શ્રીજિનેશ્વરદેવનાં વચનામૃતનું પાન કરવાની કે તેવા ઉપદેશ સાંભળવાથી થતા મેત્રની ‘ રુચિને ’ ઉપદેશરુચિ સમ્યક્ત્વ કહેલું છે. કેવળજ્ઞાન વિના સત્ય ઉપદેશ હાઈ શકતા જ નથી, માટે કેવળજ્ઞાન ઉપદેશનુ મૂળ છે. સૂત્રકૃતાંગમાં કહ્યું છે કે
,,
" लोगं अयाणित्ति केवलेणं, कहंति जे धम्ममयाणमाणा । णासंति अप्पा परं चणट्ठा, संसारघोरंमि अणोरपारे ॥ १ ॥ " लोगं वियामित्तिह केवलेणं, पुन्नेण नाणेण समाहिजुत्ता । धम्मं समत्तं च कहंति जे उ, तारंति अप्पाण परं च तिष्णा ॥ २ ॥ " ( સુત્રતાઙ્ગ, ટ્વિ॰ જી॰ ૦ અન્ય દ્) ભાવા – જેઓ કેવળજ્ઞાન વડે લેાકને ( તત્ત્વોને ) જાણ્યા વિના જ ( અજ્ઞાની છતાં પણ) ધર્મને કહે છે, અપાર-ઘેારસંસાર સમુદ્રમાં ડૂબેલા તે પેાતાને અને પરને ડૂબાડે છે. ૧. અને રાગ-દ્વેષથી મુક્ત થયેલા સમાધિવત જેઆ કેવલજ્ઞાનથી લેાકને યથાર્થ જાણીને ધના અને સમતાને ઉપદેશ કરે છે, તેઓ સ્વય' ભવસમુદ્રને તરે છે અને પરને તારે છે. ૨. ”
આવા જ્ઞાનીના ઉપદેશ સાંભળવાની અને તે દ્વારા જ્ઞાન મેળવવાની રુચિ એટલે વસ્તુતઃ - સંશય ટાળવાની ઈચ્છારૂપ આત્મધર્મ વિશેષ, ’ તે જ ઉપદેશરુચિ–સમકિત છે.
૩. આજ્ઞારુચિ-દેશથી કે સર્વથા રાગ-દ્વેષમુક્ત થયેલા આત્માની આજ્ઞા માત્રથી જ અનુષ્ઠાન કરવાની રુચિ, તે આજ્ઞારુચિ; તેમાં દેશથી રાગ-દ્વેષમુક્ત આચાય, ઉપાધ્યાય, વગેરે છદ્મસ્થ ગુરૂની આજ્ઞાથી અનુષ્ઠાન કરનારની રુચિ, ‘ ભાષષ મુનિ વગેરેની આજ્ઞાપાલનની રુચિની જેમ ' આત્મામાં તે તે અનુષ્ઠાન કરવાની રુચિરૂપ ‘ આજ્ઞારુચિ ’–સમકિતને પ્રગટાવે છે. કહ્યું પણ છે કેगुरुपारतंतनाणं, सद्दहणं एयसंगयं चेव ।
44
તો ૩ ચિત્તાં, માસતુસાન નિષ્ક્રિ! ॥” ( પંચારા, {{-[૦ ૭ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org