SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્ચા- ધ્રુવદ્રવ્યૂ અ ંગેનુ શ્રાવકનું કતવ્ય ] ૪૧ ભાવા — શિષ્ય પ્રશ્ન કરે છે કે-ચૈત્યાનાં ક્ષેત્રા-સુવર્ણ –ગામે પશુઓ ( પત્થરા ) વગેરેની સંભાળમાં પડેલા સાધુને (સંયમમાં) મન, વચન અને કાયાની શુદ્ધિ કેમ રહે ? ઉત્તરમાં કહે છે કે—આમાં એકાંત નથી, સ્વયં એ વસ્તુઓની માગણી કરે તે સાધુને ( સંયમની ) ત્રિકરણ શુદ્ધિ ન રહે, પણુ કાઇ એનું હરણ કરતુ. હેાય ત્યારે પણ · તે વિષયમાં ઉપેક્ષા કરવી એ ત્રિકરણ શુદ્ધિ છે’–એમ જેએ કહે છે તે ( વસ્તુતઃ ) ત્રિકરણ શુદ્ધિ નથી પણ દેવની અભિકત છે; માટે દેવદ્રવ્યનું હરણ કે દુર્વ્યય કરનારને અટકાવવા જોઇએ. સાધુ હાય કે ગૃહસ્થ, સર્વ કાઇનું દેવદ્રવ્યના નાશ થતા અટકાવવા તે કર્તવ્ય છે; માટે સર્વ ઉપાયા ( બળ ) પૂર્વક તે વિષયમાં શ્રીસદે નાશ થનેા અટકાવવા પ્રયત્ન કરવા જોઈએ.'' કહ્યું પણ છે કે— arrai गिण्हित्तु, भुंजए जो उ देइ साहूणं । ' सो आणाअणवत्थं, पावह लिंतो वि दिंतो वि ॥ १ ॥ " ( व्यवहारभाष्य ) ભાવાર્થ – દેવદ્રવ્યને ગ્રહણ કરીને સ્વયં ભક્ષણ કરે ( આજીવિકા ચલાવે) અને સાધુએને (તેનાથી આહારાદિ ) આપે, તે લેનાર દેનાર અનેને જિનાજ્ઞાના ભગ થાય છે તથા અનવસ્થા ( તે દે।ષની પરંપરા રૂપ ) દોષના તેએા ભાગી બને છે; અર્થાત્ ‘ જિનાજ્ઞાભંગ અને અનવસ્થા' એ એ દ્વેષા તેઓને લાગે છે. ” ( માટે સાધુ પણુ દેવદ્રવ્યની રક્ષા કરવામાં જવાબદાર છે.) દેવદ્રવ્યનું ભક્ષણ ( નાશ ), અને રક્ષણ તથા વૃદ્ધિ કરવાનું અનુક્રમે ફળ કહ્યુ છે કેजिणपवयणवुट्ठिकरं, पमावगं नाणदंसणगुणाणं । भक्तो जिणदव्वं, अनंतसंसारिओ होइ || १ || ” (श्रा०दि० कृ०गा० १४२ ) << ભાવાર્થ – દેવદ્રવ્ય હાય તે ચૈત્ય બનાવવાં, ભરાવવાં, તેને સંભાળવાં, મહાપૂજા કે સત્કાર વગેરે કાર્યો કરવાં, ઇત્યાદિ ખની શકે, ત્યાં પ્રાયઃ સાધુઓનું પણુ આગમન થવાથી તેઓનાં વ્યાખ્યાનશ્રવણ વગેરે દ્વારા શ્રીજૈનશાસનની વૃદ્ધિ (ઉન્નતિ) થાય, અને તેથી જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણાની પ્રભાવના પણ થાય. આવા ઉપકારી પશુ દેવદ્રવ્યનું ભક્ષણ ( નાશ ) કર નારી અનતસ સારી થાય છે. ” £6 जिणपत्रयणवुढिकरं, पभावगं नाणदंसणगुणाणं । 11 रक्खतो जिणदव्वं, परित्तसंसारिओ होइ ||१|| (શ્રા॰વિત્ઝ॰, ૧૦ ૨૪૨) ભાવા“ ઉપર કહ્યા પ્રમાણે શ્રીજિનશાસનની ઉન્નતિ અને જ્ઞાનાદિ ગુણ્ણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની રક્ષા કરનારા અલ્પસંસારી થાય છે. ( થાડા ભવામાં મેક્ષે જાય છે. ) ” जिणपत्रयणवुढिकरं, पभावगं नाणंसणगुणाणं । ' (6 Jain Education International ' ન(યુ)દંતો નિર્Ä, તિથયાં રૂ નીવો શા” (ભાવિTM, ૫૦ ૨૪૪) ભાવા—“ તે શ્રી જિનશાસનની વૃદ્ધિ અને જ્ઞાન-દનાદિ ગુણ્ણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની સારી રીતિએ રક્ષા તથા ન્યાયપૂર્વક વૃદ્ધિને કરનારા જીવ તીથંકરપણાને પામે છે. ” દેવદ્રવ્યની વૃદ્ધિ પણ કૈકુબ્યાપાર વિના સન્ધ્યવહાર વગેરેથી જ કરવી, તેનું કારણ કહ્યું છે કે— - ૬૩. શ્રાવકના સર્વે વ્યવહારની શુદ્ધિનું મૂળ · ન્યાયાપાર્જિત દ્રવ્ય ' છે, તેમ ધમ વ્યવહારની શુદ્ધિતુ મૂળ પશુ ઉચિત ઉપાયોથી એકઠું થયેલુ. દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય વગેરે છે. સાધુપણાની રક્ષા અને વૃદ્ધિમાં નિર્દોષ For Private & Personal Use Only ܕ www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy