SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ માર્ગાનુસારીના ૩૫ ગુણે ] અનેક આપત્તિઓ આવવાને સંભવ છે, માટે તેવા સ્થાનમાં ન જવું. વળી અકાલ એટલે સર્વેએ શયન કર્યા પછીને રાત્રિને કાળ અને પરદેશ જવા માટે મધ્યાહ્નકાળ, સાયંકાળ કે રાત્રિનો કાળ વગેરે નિષિદ્ધિકાળ ગણાય છે. તેવા કાળે ગમન વગેરે કરવાથી રાજદંડને, ચિર-લૂંટારાના ઉપદ્રવને વગેરે સંભવ છે, માટે તે તે કાળમાં પણ ગમન કરવું નહિ. ૩૧. વાવેઢવિચાર્બ લ એટલે સ્વ–પરનું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવસાપેક્ષ સામ૩૭ અને અબલ એટલે તેથી વિપરીત અસામર્થ્યએ બન્નેનો વિચાર કરી પ્રવૃત્તિ કરનાર કાર્યસિદ્ધિ કરી શકે છે. બલાબલના પર્યાલચનપૂર્વક આભેલું કાર્ય સફળ થાય છે, અન્યથા નિષ્ફળ બને છે. કહ્યું છે કે “ક્રોધાદિને તજી શમપૂર્વક, પોતાની શક્તિને અનુરૂપ એગ્ય સ્થાને પ્રયત્ન કરનારા પ્રાણિઓની દિન દિન વૃદ્ધિ-વિકાસ થતું જાય છે અને શક્તિ ઉપરાન્ત કરેલે આરંભ પરિણામે થયેલા વિકાસમાં પણ ક્ષયનું કારણ બને છે.” આથી જ કહ્યું છે કે-સુખાભિલાષીએ, અત્યારે સમય કે છે?, મિત્રોનું બળ કેવું છે?, કયા સ્થાને છું?, આવક–ખર્ચનું પ્રમાણ કેવું છે, હું કેણ છું ? (મારી ગ્યતા કેટલી છે?) અને મારામાં શક્તિ કેવી છે?, તેનો વારંવાર વિચાર કરતા રહેવું જોઈએ. ૩૨. થર્ડ રોવરાત્રાચાગ્ય લેકના ચિત્તને અનુસરી વર્તન કરવું તે. જેના જેના સંપર્કમાં અવાય, તેના તેના ચિત્તને ઓળખીને વર્તન કરવું. બીજાને અરેચક વર્તન કરવાથી તેને અણગમે થાય છે અને આપણું પ્રત્યેનો જે આદર, પ્રેમ કે આપણું વચન પ્રત્યે બહુમાન વગેરે હોય તે નાશ પામે છે, ઊલટે અસદુભાવ થાય છે અને આપણું હિતકારી ધાર્મિક પ્રવૃત્તિને પણ તે કિમત વિનાની ગણે છે. એ રીતે આપણું સદુઅનુષ્ઠાનની પણ લઘુતા થાય એ મેટું નુકશાન છે, માટે લેકના ચિત્તનો વિરોધ કરીને વતન નહિ કરવું. કહ્યું છે કે “સઘળા ય ધમી પુરુષોને પણ લેક આધારરૂપ છે (કેની સહાયથી જ સત્કાર્યો થઈ શકે છે), માટે લેકવિરુદ્ધ કાર્યો તજવાં જોઈએ. ૩૮ ૩૩. પોપતિપાદવમુ–પરોપકાર કરવામાં ચતુરપણું. આવા પરેયકારપરાયણ મનુષ્યનું દર્શન સર્વને આનંદજનક બને છે. ૧૯ ૩૭. કઈ પણ વ્યવહારમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવનું બળ વિચારવું જરૂરી છે. ઉદાહરણ તરીક-એક કાપડના વેપારી પાસે સારી જાતનું કાપડ હોય તો તે સહેલાઈથી વેચીને કમાણી કરે છે, પણ કાપડ (દ્રવ્ય) જ જે ખરાબ હોય તે તે પોતાના વેપારમાં આગળ વધી શકતું નથી. વળી કાપડ સારૂં હોવા છતાં ઘરમાં ભાલ ગોઠવીને બેસે તો પણ ગ્રાહક નહિ આવવાથી કમાઈ શકાતું નથી, માટે બજારમાં દુકાન માંડવારૂપ સ્થાનબળની જરૂર પડે છે. જેમ સારૂં કાપડ અને બજારમાં દુકાન છતાં ઘરાકીના સમયે દુકાન ખેલે નહિ અને રાત્રે, પરેઢીએ કે લોકોને પ્રતિકૂળ સમયે દુકાન ખોલીને બેસે, તે મહેનત માથે પડે છે અને વખતે ચેર-ઠગારાથી ઠગાઈ જવાનું પણ બની જાય છે. વળી ભાલ સારે, બજારમાં દુકાન, વખતસર વેપાર માટે હાજરી, છતાં પણ ગ્રાહકને ઓળખવાની, માલની જાતને પારખવાની કે બજારમાં તેજી-મંદીના ઢાળને જાણવાની તેનામાં શક્તિ (આવડત) ન હોય, તો પણ તે કમાઈ શકતા નથી. કવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનું બળ હોય તે જ વેપારી કમાય છે. એમ બધા વ્યવહારમાં સમજવું. ૩૮. આ ગુણને અન્ય ગ્રંથમાં “ોકિયઃ” નામે ગુણ કહ્યો છે. તેનું પણ વાસ્તવિક સ્વરૂપ આ પ્રમાણે જ છે, કારણ કે-લકની અપ્રીતિ થાય તેવું કાર્ય તજવાથી અને પરોપકાર કરવાથી જ કપ્રિય બની શકાય છે. ૩૯. જડ વસ્તુ પણ પિતાની યોગ્યતા પ્રમાણે પરેપકાર કરે છે. જે ખેતરને ચંચાપુરુષ વાવેતરનું રક્ષણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy