________________
પ્ર૦ ર્–શ્રાવકના વ્રતાના ભાંગા ]
૧૫૯
૪૮ ભાંગા જાણવા. હવે એ બન્નેના ત્રીજા વ્રત સહિતના સઘળા ભાંગા માટે ખીજી વાર ગણિત કરતાં ૪૮×૭=૩૩૬+૬=૩૪ર થાય, અર્થાત્ પહેલા, ખીજા અને ત્રીજા વ્રતના એક(અ)સચાગી, દ્વિસચેાગી અને ત્રિસચેગી મળી કુલ ૩૪૨ ભાંગા ઉપજે. એમ ચેાથા વ્રત સાથેના સઘળા ભાંગા માટે ત્રીજી વાર ગણિત કરતાં ૩૪૨×૭=૩૪+૬=૨૪૦૦ થાય. પાંચમા વ્રત સાથેના ૨૪૦૦x ૭=૧૬૮૦૦+t=૧૬૮૦૬ થાય. આ ગણિત પ્રમાણે જ જેમ જેમ એક વ્રતની સંખ્યા વધે, તેમ તેમ ગણિત એક વાર વધારે કરવાથી, તે તે વ્રત સાથેના પહેલા વ્રતથી જેટલામા વ્રત સુધીના ભાંગા કાઢવા હાય, તે ખધાં ત્રતાના અસચેાગી, દ્વિકસચેગી, ત્રિકસયેાગી ચતુઃસયાગી વગેરે યાવત્ દ્વાદશસયોગી સુધી ભાંગા નીકળે, તે આ પ્રમાણે છઠ્ઠા વ્રત સાથેના ૧૧૭૬૪૮, સાતમા વ્રત સાથેના ૮૨૩૫૪૨, આઠમા વ્રત સાથેના ૫૭૬૪૮૦૦, નવમા વ્રત સાથેના ૪૦૩૫૩૬૦૬, દશમા વ્રત સાથેના ૨૮૨૪૭૫૨૪૮, અગીઆરમા વ્રત સાથેના ૧૯૭૭૩૨૬૭૪૨ અને બારમા વ્રત સાથેના ૧૩૮૪૧૨૮૭૨૦૦ ભાંગા ઉપજે. આ ૬-૪૮ વગેરે જે ખાર જવામે આવે તેને ઉપર-નીચે લખતાં અધ દેવકુલિકા જેવા આકાર થાય, માટે તેની સ્થાપનાને ખડદેવકુલિકા કહેવાય છે. ( જીએ સ્થાપના. ) પૂર્ણ દેવકુલિકાઓ તા દરેક વ્રતની જુદી જુદી છભંગીઓથી ખાર ત્રતાની ખાર થાય છે. તેમાં ખારમી કુલિકામાં પહેલી ગુણુસખ્યા ૬, ૩૬, ૨૧૬, ૧૨૯૬, ૭૭૭૬, ૪૬૬૫૬, ૨૭૯૯૩૬, ૧૬૭૯૬૧૬, ૧૦૦૭૭૬૯૬, ૬૦૪૬૬૧૭૬, ૩૬૨૭૯૭૦૫૬ અને ૨૧૭૬૭૮૨૩૩૬-એમ ખાર અને બીજી ગુણુકસખ્યા ૧૨, ૬૬, ૨૨૦, ૪૫, ૭૯૨, ૨૪, ૭૨, ૪૫, ૨૨૦, ૬૬, ૧૨ અને ૧--એમ માર છે. આ ગુણુકસખ્યાએથી ૬, ૩૬, વગેરે ગુણ્યસંખ્યાના ગુણુકાર કરવાથી જે જવાબ આવે તે ત્રીજી ફળસંખ્યા પણુ ખાર મને. એ ત્રણેયને યથાયાગ્ય ઉપર-નીચે લખવાથી પૂર્ણ દેવકુલિકાના આકાર બને. (જુએ પૃ. ૧૬૦ માં કાષ્ટક નં. ૪ )
ઉપર્યુંક્ત ગુણ્ય, ગુણુક અને ળરાશી ઉપજાવવાની રીત આ પ્રમાણે છે. ગુણ્યાંક માટે પહેલા વ્રતના મૂળ છ ભાંગાને ઉત્તરાત્તર ખીજાની-ત્રીજાની એમ પ્રતિ વ્રતની ષડ્લગીથી છ છ ગુણા કરતાં ગુણ્યરાણીઅંક આવે. જેમ કે-દરેક વ્રતના મૂળ અસચેાગી ભાંગા છ છે, તેના દ્વિકસયાગી ભાંગા અનાવવા હાય તેા ખીજા વ્રતની છભગીએ ગુણવાથી ૩૬ ખને, વળી તેને ત્રીજા વ્રત સાથે ત્રિસચાગી લાંગા બનાવવા હોય તેા ત્રીજા વ્રતની ઋભુગીદ્વારા છએ ગુણવાથી ૨૧૬ અને; એમ ઉત્તરાત્તર છ ગુણા કરવાથી ઉપર જણાવેલી ખારેય ગુણ્યરાશીઓ ઉપજે. બીજી ગુણકરાશી અનાવવા માટેના ઉપાય આ પ્રમાણે છે—જેટલા ત્રતાના ભાંગા કાઢવા હોય તેટલા ત્રતાના ૧-૨-૩ વગેરે અા અનુક્રમે ડાબી ખાજુથી શરૂ કરીને લખવા, પછી તેની નીચે જેટલા સંચાગના ભાંગા કાઢવા હાય તેટલા આંક જમણી બાજુથી ૩-ર-૧ વિગેરે અવળા લખતાં ડાબી ખાજી સુધી છેલ્લા આંક લખવા. જેમ કે-પાંચ અણુવ્રતાના સચાગી ભાંગા બનાવવા હોય તેા કોષ્ટક નં. ૧ પ્રમાણે અકા મૂકવા, પછી જમણી માજીના પહેલા ઉપરના અંક ‘૫’ કાક ન. ૧ ને તેની નીચેના અંક ‘૧' થી ગુણતાં જે જવાબ આવે તે ગુણાંક જાણવા. જેમ કે-૫×૧=૫ એમ એકસચેાગી ( અસચાગી) ભાંગા પાંચ થયા, પછી તે જવામને પાછળના નખરમાં
fre
૩૪૨
||૨૪૦૦
}૮૦૬
૧૧૭૬૪૮
૮૨૩૫૪૨
૫૭૬૪૮૦૦ ૪૦૩૫૩૬૦૬ ૨૮૨૪૭૫૨૪૮ ૧૯૭૭૩૨૬૭૪૨ ૧૩૮૪૧૨૮૭૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
૧-૨-૩-૪-૫ વતાંક ૫-૪-૩-૨૦૧ સંચાગાં
www.jainelibrary.org