SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ પચ્ચક્ખાણ પછીનુ શ્રાવકનુ કર્તવ્ય 46 મુજ- ધર્મોપદેશત્રવા—માનાિિનમન્ત્રગણ્ । તત્વા યથોષિતે સ્થાને, ધર્થમનનું તથા ૫૬।। h મૂલા -“ તે પછી ધર્મોપદેશ સાંભળવા, ગુરુને આહાર-પાણી વગેરે વહેારાવવા માટે વિનતી કરવી અને યથાયાગ્ય સ્થાને જઇને ધ સચવાય તેમ ધન ઉપાર્જન કરવું, ” " ટીકાના ભાવાર્થ “શ્રુતધર્મ-ચારિત્રધર્મ નુ શ્રવણુ જેમ ગૃહસ્થના વિશેષ ધ છે તેમ આહાર, પાણી વગેરે માટે નિમ ંત્રણ કરવું” તે પણ ગૃહસ્થના વિશેષ ધર્મ છે, એમ આગળ પણ સમજવું', શ્રવણ કરે તે શ્રાવક’ એ વ્યાખ્યા વસ્તુતઃ ધર્મ શ્રવણ કરવાથી જ સાક બને છે, માટે શ્રાવકે ધમ શ્રવણુ કરવું જોઇએ. એના વિધિ શ્રાદ્ધનિકૃત્યમાં આ પ્રમાણે કહ્યો છે“ નાક્ષત્તે નાતૂમિ, નેય કચાતળે વિ । 16 19 સમાસનું ૨ વૅન્નિા, નિદિના ધર્ળીમને શા” न पक्खओ न पुरओ, नेव किच्चाण पिट्टओ । न य ऊरुं समासज, चिट्ठजा गुरूणंतिए ||२|| નેત્ર સ્થિત્રં વુન્ના, વવવવિડં ચ સંજ્ઞÇ Ì પાર્ પસર યાત્રિ, નચિકે ઝુĒતિક્ ॥શા ” “નિાવિદાય-બ્રિäિ મુત્તેËિ પદ્મજિક હૂં 1 મત્તિવદુમાળપુત્રં, વણત્તેËિ મુળયન્ત્ર ।।'' (પ્રસ્તાવ ૨, ૧૦ ૮૬ થી ૮૨) ભાવાર્થ –“ શ્વાસેાચ્છવાસ વગેરે લાગવાથી આશાતના થાય માટે ગુરુની અતિ નજીક ન એસે, સ`ભળાય નહિ માટે અતિ દૂર ન બેસે, વિનયના જાણુ શ્રોતા ગુરુથી ઉંચા આસને ન એસે, તેમ સરખા આસને પણ ન એસે-જમીન ઉપર બેસે, અવિનયનુ` કારણ હાવાથી નજીકમાં પડખે ન એસે કે બીજા વન્દનાદિ કરનારાઓને વ્યાઘાત થાય તેમ નજીકમાં સામે પણ ન બેસે, ગુરૂને વારવાર પાછળ જોવુ પડે માટે પાછળ પણ ન બેસે, તથા તેની આશાતના-અવિનય થાય તેમ સાથળ ઉપર પેાતાના પગ રાખીને અર્થાત્ પગ ઉપર પગ ચઢાવીને પણ તેમની નજીકમાં ન બેસે, વળી પલાંઠી વાળીને ન બેસે, એ ભુજાએથી પગ માંધીને ન બેસે કે પગ પહેાળા લાંબા કરીને પણ ન બેસે. એમ વિધિપૂર્વક બેઠેલા શ્રાવક નિદ્રા-વિકથાના ત્યાગ કરીને એ હાથથી મસ્તકે અંજલિ કરીને એ કાન વડે ગુરુના વચનામૃતનું પાન કરે. એ રીતિએ ભક્તિ-બહુમાનપૂર્વક ઉપયાગથી ધર્મનુ શ્રવણ કરવુ જોઇએ. ” ઇત્યાદિ આગમમાં કહેલા વિધિ પ્રમાણે ગુરૂની આશાતના વવા માટે ‘ સાડા ત્રણ હાથ અવગ્રહની બહાર' દુર ત્રસ વગેરે જીવા રહિત નિરવદ્ય જગ્યાએ બેસીને ધમ સાંભળવા. ધનું શ્રવણ કરવાથી ‘ અજ્ઞાનના નાશ, તત્ત્વાના સમ્યગ્ મેધ, એથી સશયનેા નાશ, ધર્માંમાં દૃઢતા, જુગાર વગેરે વ્યસના રૂપી અધમના ત્યાગ, ધમ રૂપી સન્માની પ્રાપ્તિ, કષાયે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy