SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩-દિનચર્યાં-ગલ્સ' સૂત્રના અર્થ ]. ૪૩ માતાએ ચૌદ વમાં પ્રથમ વૃષભ જે હતે, માટે ભગવંતનું નામ “વૃષભ” અથવા “રાષભ' છે. ૨-નિર=પરિષહે અને ઉપસર્ગો વગેરેથી જીતાયા નહિ માટે “વિત’ એ સામાન્ય અર્થ અને ભગવાન ગર્ભમાં હતા ત્યારે ગર્ભના પ્રભાવે માતા પાસા ખેલવામાં પિતાના પતિથી છતાયાં નહિ, માટે ભગવાનનું નામ “અજિત રાખ્યું, એ વિશેષ અર્થ જાણવે. - =જેમાં ત્રીશ અતિશય રૂ૫ ગુણે વિશેષતયા સંભવે તે “સા' અથવા જેઓની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને “ફ =સુખ “મતિ =થાય તે “tra,” તેનું (“શો ? તિ –ર–ર૦ સૂત્રથી) પ્રાકૃત નિયમ પ્રમાણે “સંભવ થાય-એ સામાન્ય અર્થ, તથા ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારે દેશમાં અધિક ધાન્ય (પાક)ને સંભવ થયો (પાકયું), માટે તેઓનું નામ “સંભવ રાખ્યું, એ વિશેષ અર્થ જાણવો. ઇ-ગમનન =જેઓનું ઈન્દ્ર વગેરે “અભિનંદન” (સ્તુતિ કરે તે “મિરન' એ સામાન્ય અર્થ, અને તેઓ ગર્ભમાં પધાર્યા ત્યારથી ઈન્દ્ર વારંવાર આવીને તેની માતાનું અભિનંદન (સ્તુતિ) કરવાથી, તેઓનું નામ અભિનંદન રાખ્યું, એ વિશેષ અર્થ જાણ. -જુમતિ=જેઓની “જુ એટલે સુંદર “મતિ-બુદ્ધિ’ હોય તે “હુમતિ એ સામાન્ય અર્થ અને જ્યારે ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાને “જુ એટલે વિવાદમાં સુંદર નિશ્ચય કરાવનારી મતિ-બુદ્ધિ સૂઝી માટે તેઓનું નામ “સુમતિ' રાખ્યું, એ વિશેષ અર્થ જાણવે. હ-પwામ=નિર્મળતાની અપેક્ષાએ “પદ્મસમાન પ્રભા (કાન્તિ) જેઓની છે તે “go એ સામાન્ય અર્થ. તથા ભગવંતે ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ (કમળ)ની શયામાં સુવાને થયેલો દેહદ દેવતાએ પૂર્યો માટે “પદ્ધ અને ભગવંતના દેહની પ્રભા (કાન્તિ) પદ્મકમળ સમાન (રાતી) હોવાથી “પદ્મપ્રભ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણવો. ૭-પુજાર્થ(સુંદર) છે પાર્થ (દેહનાં પડખાં) જેઓને તે પુછ્યું એ સામાન્ય અર્થ, અને ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતા પણ સુંદર પાશ્વ (પડખાં )વાળાં થયાં, માટે તેઓનું નામ “પાર્થ” રાખ્યું, એ વિશેષ અર્થ જાણ.૪ ૮. જનકમ=ચંદ્રના કિરણોની જેમ જેઓની પ્રભા શાન્ત લેસ્યાવાળી હોય તે “સ કરી એ સામાન્ય અર્થ, તથા માતાને ગર્ભના યોગે ચન્દ્રનું પાન કરવાને દેહદ થયે હતું તેથી, તેમજ ભગવાનના શરીરની પ્રભા ચન્દ્ર સમાન ઉજજવળ હતી તેથી “ચન્દ્રપ્રભ” નામ રાખ્યું, તે વિશેષ અર્થ જાણો, -સુવિધિનુ એટલે સુંદર અને વિધિ એટલે સર્વ વિષયમાં કુશળતા જેઓને હોય તે “હુવિધ એ સામાન્ય અર્થ, તથા ભગવાન ગર્ભમાં પધાર્યા ત્યારથી માતાને સુ(સુંદર) ૪૨. બે માતાઓ એક પુત્ર માટે લડતી રાજા પાસે ન્યાય માટે આવી. જ્યારે રાજા-મંત્રી વગેરે સાચી માતા કેશુ?, તેને ન્યાય આપી શક્યા નહિ, ત્યારે ભગવંતની માતાએ પુત્રના બે ભાગ કરી બનેને વહેચી આપવાના હકમ દ્વારા સાચી માતાની પરીક્ષા કરી. એ બુદ્ધિ ગર્ભના પ્રભાવથી સૂઝવાથી પુત્ર સાચી માતાને મળ્યો. ૪૩. બીજા મત પ્રમાણે પ્રભુના પિતાને પડખાંમાં કેઢ રેગ હતો ત્યારે, ગર્ભવતી ભગવંતની માતાએ હાથ ફેરવવાથી ગર્ભના પ્રભાવે પતિનાં પડખાં સંધર થયાં, માટે “સુપાર્શ્વ' નામ રાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy