________________
અo ૨-સમ્યત્વના અતિચારે, ૩૬૩ પાખંડીઓ ]
૨૮૧ આત્મવાદી૭ કેટલાકે નિયતિવાદી૯૮ અને કેટલાકે સ્વભાવવાદી છે. એમ પાંચ પ્રકારે પડવાથી છત્રીશના કુલ ૧૮૦ પ્રકારો થાય છે. તેનું કોષ્ટક૧ જીવ સ્વ-રવરૂપે નિત્ય છે કાળથી.] ૫ જીવ સ્વ-સ્વરૂપે નિત્ય છે ઈશ્વરથી ૨ ) , અનિત્ય
[ ૬ ) , અનિત્ય છે , ૩ , પર રૂપે નિત્ય , p. ૭ , પર રૂપે નિત્ય , ૪ , , અનિત્ય , T૮ છે , અનિત્ય ,
૯ જીવ સ્વ–સ્વરૂપે નિત્ય છે આત્માથી. | ૧૩ જીવ સ્વ-સ્વરૂપે નિત્ય છે નિયતિથી. ૧૦ ) , અનિત્ય , , , ૧૪ ) , અનિત્ય , ૧૧ , પર રૂપે નિત્ય , T૧૫ ) પર રૂપે નિત્ય છે , ૧૨ ) , અનિત્ય
| ૧૬ , , અનિત્ય , ૧૭ જીવ સ્વ-સ્વરૂપે નિત્ય છે સ્વભાવથી. | | ઉપરના કેપ્ટકમાં જેમ એક જીવતત્ત્વને ૧૮ , , અનિત્ય ,
જ માનવાવાળાના ૨૦ ભેદ બતાવ્યા, તેમ ૧૯ , પર રૂપે નિત્ય , ,, એકલા અજીવને જ માનનારાના પણ એ જ .૨૦ ) , અનિત્ય »
રીતે ૨૦ ભેદો થાય, એમ નવ પદાર્થોને માનનારાના કુલ ૧૮૦ પ્રકારે થાય, તે સર્વ ક્રિયાવાદિઓ જાણવા.
અકિયાવાદી–તેના ૮૪ પ્રકારે છે, તેઓ નાસ્તિત્વવાદી છે; તેઓના મતે જે વસ્તુ સત હોય તે સર્વદા અવસ્થિત (પિતાના સ્વરૂપમાં સ્થિત) જ હોય, તેમાં ક્રિયા ન ઘટી શકે; કારણ કે ક્રિયા થતાં જ તે વસ્તુને (તેના સ્વરૂપથી) નાશ થાય, માટે ક્રિયા-કર્તા વગેરે અસત છે. કહ્યું છે કે
અને અશ્વયં સહજસિદ્ધ છે, તેને પ્રગટ કરવાનો પ્રયત્ન તેમણે કર્યો નથી, ઈશ્વર છે ત્યારથી તેમાં એ ચારેય શક્તિઓ પણ છે જ; તે જ આ જગતમાં પ્રાણુઓને સ્વર્ગ, મેક્ષ વગેરેની પ્રેરણું કરે છે. જીવ તે અજ્ઞાન છે, તે સુખ, દુઃખ કે તેના ઉપાય-કારણ-સ્વરૂપ વગેરે કાંઈ જાણતો નથી, ઈશ્વરની પ્રેરણાથી જ તે સ્વર્ગમાં કે નરકમાં જાય છે, વગેરે.
૯૭. આત્મવાદી એમ માને છે કે-જગત એક જ આત્માના ભિન્ન ભિન્ન પરિણામે(રૂપાન્તરે )રૂપ છે. વસ્તુતઃ એક જ ભૂતાત્મા સર્વ શરીરમાં રહ્યો છે. જેમ ચંદ્ર એક છતાં પાણીમાં તેનાં અનેક પ્રતિબિંબ જણાય છે, તેમ આત્મા એક જ છે, એક-અનેક દેખાય છે તે બધાં એક આત્માનાં જ રૂપ છે; જે ભૂતકાળમાં થયું, વર્તમાનમાં છે કે ભવિષ્યમાં થશે, એ બધું પુરુષ જ ( આત્મા જ) છે; વગેરે.
૯૮. નિયતિવાદી એમ માને છે કે-જે વસ્તુ જ્યારે જે રીતિએ જેનાથી જ્યાં જેવા રૂપે થવાની નિયત છે તે તે જ રૂપે થાય જ છે, તેમાં કોઈ ફેરફાર કરવા સમર્થ નથી. કાળે પણ વાવેલું કાંઈ બધું અનાજ ઉગત નથી કે બધાં ઝાડે ફળતાં નથી; કાળે કાંઈ સર્વથા ઠંડી, ગરમી કે વરસાદ પડે જ છે એમ નથી; ઈશ્વર પણ કાંઈ પાપીને મોક્ષ આપી શકતા નથી અને આત્મા પણ કાંઈ ઘડો બની શકતા નથી, ઘડે તે માટીને જ બને છે, માટે જગતના બધા ભાવો નિયત જ છે અને તે જ પ્રમાણે થયા કરે છે; વગેરે. - ૯૯. સ્વભાવવાદી એમ માને છે કે-વસ્તુ માત્ર સ્વભાવસિદ્ધ છે. ધડે માટીમાંથી જ થાય છે. સુતરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org