________________
૨૨
[ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગo ૪૨ “ ક્ષણિક સંસંભ, સ્થિTo તર શિક્ષા
મૂતિgi શિયા શૈવ, વ સૈવ વોચ છે ? ” (પવનરકુળ, છુધવૃત્તિ) ભાવાર્થ_“સર્વ સંસ્કારો ક્ષણિક છે, અસ્થિર-ક્ષણિક વસ્તુઓમાં ક્રિયા કેમ ઘટે? વસ્તુતઃ જે સત્તા છે તે જ તેઓની ક્રિયા છે અને તે વસ્તુ-પદાર્થ પિતે જ સ્વ-સત્તાને કર્તા છે.”
આવું માનનારા અકિયાવાદિઓના પણ ૮૪ પ્રકારે આ પ્રમાણે થાય છે–તેઓના મતે જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ એને મેક્ષ,-એ સાત પદાર્થો અસત્ છે. તેમાં કેટલાકે તે પદાર્થોને સ્વરૂપે અસત્ અને કેટલાક પર-રૂપે અસત્ માને છે. તેઓના મતે જવાદિ અસત્ હોવાથી નિત્ય-અનિત્યના વિક ઘટે નહિ, તેથી સાતેયના બે બે મળી ૧૪ ભેદો થાય. તેમાં પહેલાં જણાવ્યા તે કાલાદિ પાંચ ઉપરાન્ત કેટલાક અંક્રિયાવાદીઓ છઠ્ઠી યદચ્છાને° માનતા હોવાથી તેઓના છ વિકલ્પ પડે છે, તેને ૧૪થી ગુણતાં ૮૪ ભેદે થાય છે. ઉદાહરણ તરીકે એક જીવ પદાર્થની અપેક્ષાએ ૧૨ ભેદ થાય છે. જુઓ નીચેનું કોષ્ટક૧ જીવ નથી સ્વ-રૂપે કાળથી ૭ જીવ નથી સ્વ-રૂપે આત્માથી.
થી એમ અછવાદિ
નાસ્તિત્વવાદીઓના ૨ છે પર–રૂપે છે | ૮ , ,, પર-રૂપે
આ પણ બાર બાર ગણ૩ , , -રૂપે ઈશ્વરથી ૯ , , સ્વ-રૂપે નિયતિથીતાં કુલ ૮૪ પ્રકારે છે , પર-રૂપે છે | ૧૦ છે પર-રૂપે , નાસ્તિકે
, સ્વ-રૂપે સ્વભાવથી ૧૧ , સ્વ-રૂપે વેચ્છાથી. ક્રિયાવદિઓના ) , ,, પર-રૂપે , | ૧૨
પર રૂપે છે | થાય છે. તારમાંથી થતું નથી, કારણ કે તેમાં તે સ્વભાવ નથી. જીવ સુખી-દુઃખી થઈ શકે છે તે તેના સ્વભાવથી જ, કારણ કે-અજીવને તે સ્વભાવ નથી માટે તેને સુખ-દુઃખ પણ નથી; એ રીતિએ જ અમિ ઉષ્ણતા આપી શકે છે, કારણ કે તેને તે સ્વભાવ છે; એમ બધું સ્વભાવથી જ થાય છે, વગેરે.
એમ ભિન્ન ભિન્ન માન્યતાઓવાળા જ્યારે એકને જ સત્ય માની બીજાને છેટું ઠરાવે છે, ત્યારે તે મિથ્યાવાદી કરે છે, કારણ કે-વસ્તુતઃ સઘળાં કારણે-સામગ્રી વિના કાર્ય બનતું નથી. કાળ, સ્વભાવ, નિયતિ, આત્મા (પ્રયત્ન) અને ઈશ્વર (કર્મ ) બધાને યોગે જ કાર્ય બને છે, એ સમગ્ર કારણેને સામગ્રી કહેવાય છે; તે દરેક પિતા પોતાના સ્થાનમાં મુખ્ય અને સહકારરૂપે સમાન છે. બધાં કારણે મળીને જ કઈ પણ નાનુંમેટું કાર્ય કરવા સમર્થ છે, એમ માનનાર જૈનદર્શન બધાં કારણોની ઉપયોગીતા માને છે, માટે જ સ્યાદ્વાદસ્વરૂપે સત્ય અને સર્વોત્તમ છે. - ૧૦. યદા એટલે કાય-કારણભાવમાં અનિયતપણું. અમુક કારણથી જ અમક કાર્ય જ થાય એમ ન માનવું છે. તેઓ માને છે કે-વીંછીથી વીંછી થાય છે અને છાણથી પણ વીંછી થાય છે; અગ્નિમાંથી અગ્નિ પ્રગટે છે અને અરણીના કાષ્ઠમાંથી પણ અગ્નિ પ્રગટે છે; જેમ ધુમાડો ધુમાડામાંથી થાય છે તેમ અગ્નિ અને લીલા લાકડાના સંગથી પણ ધુમાડે થાય છે; કેળ તેના કંદમાંથી થાય છે તેમ કેળના બીજ. માંથી પણ થાય છે; વડ વગેરે વૃક્ષ બીજમાંથી થાય છે તેમ ડાળીના ટુકડાને વાવવાથી પણ થાય છે; ઈત્યાદિ કાર્ય-કારણભાવ નિશ્ચિત નથી, માટે ગમે તે કારણમાંથી ગમે તે કાર્ય પેદા થઈ શકે છે, વગેરે યદચ્છાવાદિ. એનું મન્તવ્ય છે.
(અ
?
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org