SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૧–મિથ્યાત્વનું સ્વરૂપ ] * " करसन्नभमुहखेवा - इएहि न य कारवेइ अन्नेणं । अन्नकयं न पसंसर, अन्नेण कयं च सुट्टु कयं ॥ ३ ॥ ** ( શ્રા॰ધર્મવિધિમ૦ ૧૦ રૂર સઃ રૂ૪ ) ભાવાર્થ – મિથ્યાત્વના ઉપર જણાવેલા ચારેય પ્રકારમાં કોઈ પણ પ્રકારને ‘હું સેવું’– એવું મનથી વિચારે નહિ, બીજો ( અમુક ) આ માણસ ‘ સ્વયમેવ મિથ્યાત્વ સેવા ’–એવું પાતે વિચાર નહિ કે ખીજાને વિચારાવે નહિ તથા ખીજાએ મિથ્યાત્વનુ સેવન કર્યું... જાણીને ‘ સુંદર કયું ’–એમ મનથી અનુમાઅે પણ નહિ; એમ સ્વ–પરને અંગે વિચારે નહિ, વિચારાવે નહિ અને અનુમેદે નહિ– એ મનથી ત્રણ પ્રકારે તજે. ૧. એ રીતે ‘હું મિથ્યાત્વ સેવું ’–એમ સુખથી ન ખોલે, અર્થાત્ મિથ્યાત્વી દેવાની સ્તવના, તેમના ગુરૂની સ્તુતિ વગેરેનાં વચના મિથ્યાત્વસેવનરૂપ હાવાથી · સ્વયં કરૂ’' એમ મેલે નહિ કે સ્વમુખે તેવી સ્તુતિ વગેરે કરે નહિ. બીજાને તેમ કરવાના ઉપદેશ– આદેશ કરે નહિ અને બીજાની મિથ્યાત્વની ક્રિયા વગેરેની સ્વમુખે પ્રશંસાદિ પણ કરે નહિ. એ મુજબ સ્વય· મીજાને તેવી પ્રવૃત્તિ કરવાનું કહે નહિ, ખીજાદ્વારા કહેવરાવે નહિ અને કોઈ સ્વય’ કરે તે। અનુમેદે નહિ–એમ ત્રણ પ્રકારે વચનથી તજે. ૨. કાયાથી સ્વયં મિથ્યા પ્રવૃત્તિ કરે નહિ, ખીજાને હાથની ચેષ્ટા કે આંખના ઈસારા વગેરે સંજ્ઞાએથી સમજાવીને તેમ કરવા પ્રેરે નહિ અને બીજાની મિથ્યાત્વની પ્રવૃત્તિની ( મુખથી પ્રસન્નતા ખતાવવી, આનંદથી મસ્તક ધુણાવવું, હથી તાલીઓ પાડવી, તેની પીઠ થાખડવી વગેરે) અનુમેદના પણ કરે નહિ; એટલે કે કાયાથી સેવે નહિ, સેવરાવે નહિ અને અનુમેદે નઢુિં; એમ મન-વચન-કાયાથી સેવે નહિ, સેવરાવે નહિ અને અનુમાદે નહિ તે ત્રિવિધ ત્રિવિધથી ત્યાગ (પચ્ચક્ખાણ ) કહેવાય ૩. [પ્રશ્ન-એ રીતિએ ત્રિવિધ ત્રિવિધ મિથ્યાત્વના ત્યાગ કરનારા પણ ગૃહસ્થને મિથ્યાષ્ટિના સંસગ તા હોય જ, તે ‘ સવાસ અનુમેદનારૂપ મિથ્યાત્વની અનુમોદનાથી તેને મિથ્યાત્વ ૧૦૭ . ૭. શ્રાવકધમ –વિધિપ્રકરણમાં આ ગાથા ૩૨-૩૩-૩૪ નખરે છે. તેમાં ત્રીજી ગાથાનું છેલ્લુ પાદ ‘અનેળ યં ચ સુકુ વયં ’ને બદલે ‘ છોડિયલિન્ના વૈદાäિ' એવા પાઠ છે અને તે સંગત લાગે છે. તેના અર્થ એ છે કે-ચપટી વગાડવી, હસવું વગેરે ચેષ્ટાઓથી ખીજાએ કરેલું ઠીક કર્યુ એમ પ્રસન્નતા જણાવે નહિ. ૮. અનુમેદનાના ત્રણ પ્રકારો છે. ૧. અનિષેધ અનુમેદના, ૨ ઉપભાગ અનુમોદના અને ૩. સવાસ અનુમાદના. જેમ કે-૧-પોતે અધિકારી છતાં નિશ્રામાં રહેલા જીવોને જો તે તે કાર્યો કરવાને નિષેધ કરે, મૌન સેવે તે ‘ અનિષિશ્ચમનુમતમ્' એ ન્યાયે અનુમેાદના ગણાય, તે અનિષેધ અનુમાદના : ૨-નિષેધ કરવા છતાં તેઓ પાપથી અટકે નહિ અને પાપ કરીને જે કમાય, તે કમાણીના પોતે ઉપયોગ કરે-વાપરે તે ઉપભોગ કરવારૂપે પણ સાથ આપ્યા ગણાય, તે ઉપભાગ અનુમાદના : અને ૩-નિષેધ કરવા છતાં પણ તે પાપથી અટકે નહિ અને તેની પાપકમાઈના પોતે ઉપભોગ પણ કરે નહિ, છતાં જેમ ચેારાના ટાળામાં રહેલા શાહુકાર પણ ચાર ગણાય અને કલાલને ત્યાં કાÖપ્રસંગે ગયેલા પણુ દારૂડીયા મનાય, તેમ પાપ કરનારાની સાથે રહેલા પણ તે પાપમાં સાથ આપનારા મનાય, તે સવાસ અનુમેદના જાણવી. આ ત્રણ પ્રકારમાં મિથ્યાલીની માત્ર સાખતથી પણુ ત્રીજી સંવાદ અનુમોદના લાગે, તથાપિ ગૃહસ્થને પોતાના કુટુબ કે સંબંધીઓની સેાબત અનિવાય છે, તેમાં પોતાને મિથ્યાત્વના પરિણામ ન થાય તે અનુમાદના ન ગણાય, પણ ખીજા મિથ્યાત્વીઓના સંસગ તા તજવા જ જોઈ એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy