________________
૨૫૨
[ ધ સંo ભાવ ૧-વિ૦ ૨ ગા. ૩૯ છે” એ કરનારના હદયમાં અભિપ્રાય હોય, તે પૌષધ અને સામાયિક બન્નેનું ફળ મળે છે, માટે બને કરવાં સાર્થક છે.૪૮
પિાષધવ્રતના ભાંગા-ઉપર બતાવેલા આહારત્યાગ વગેરે ચાર પ્રકારના દેશ તથા સર્વ પૌષધના એકસયેગી બે સગી વગેરે ૮૦ ભાંગા થાય છે તે આ પ્રમાણે–એકસંગી ભાંગાનું વર્ણન તે (ચાર પ્રકારના પૌષધના દેશથી અને સર્વથી-એમ પ્રકારોથી આઠ ભેદે) ઉપર જણાવ્યું. હવે મૂળ ચાર ભાગાના ક્રિકસંગી ભાંગ છ થાય અને તે દરેકના પુનઃ દેશથી અને સર્વથી એમ ભાંગ કરતાં દરેકના દેદેવ,૪૯ સદેવ, દેન્સ અને સસ - એમ ચાર ચાર ભાંગા થતાં કુલ (૬૮૪=૨૪) ચોવીસ ભાંગા બ્રિકસંગી થાય. મૂલ ચાર ભંગીના ત્રિકસ ચેગી ભાંગ પણ ચાર જ થાય અને તે દરેકના આઠ આઠ ભેદ ૧-દેવદેવદેવ, ૨–દે દેસ , ૩-દેસીદે, ૪–દેસસ, ૫-સહદે દેટ, ૬-સ દેટસ, ૭–સસ દે. અને ૮સસસ થાય, એમ કુલ (૮૪૪=૩૨) બત્રીસ ભાંગા ત્રિકસંગી થાય; ચતુરંગી ભાંગે તે એક જ હાય તથા તેના દેશ અને સવથી એમ બે પ્રકારે સેલ ભાંગા આ પ્રમાણે થાય. ૧–દે દે દે દે , ૨-દેવદેવદેવસ, ૩–દે દેસીદે, ૪-દે દેસસ, પ–દે સદે દેવ, ૬દેવસરદેસ, ૭-દેસન્સ દેવ, ૮-દે સસસ, ૯-સ દેવદેવદેવ, ૧૦-સદે દેવસવ, ૧૧-સહદેસદેવ, ૧૨-સદેસસ, ૧૩-સસ દેદેવ, ૧૪–સ સદેસ , ૧૫-સસસ દેવ, ૧૬સસસસ . એ પ્રમાણે એકસંગી ૮, કિક-
આઠ એકસંગીનું કેષ્ટક સગી ૨૪, ત્રિકસંગી ૩૨ અને ચતઃસગી ] ૧. આ૦ પિ૦ દેવ | ૫. આ૦ પેટ સત્ર
૨. શo પિ૦ દે | ૬. શ૦ પિ૦ સત્ર ૧૬ મળી કુલ ૮૦ ભાંગા થાય; તેનાં કષ્ટને નીચે
૩. બ. પિ દે | ૭. બ. પિ સત્ર પ્રમાણે જાણવાં.
૪. અ. પિ૦ દે | ૮. અ. પિ૦ સ0 દ્વિસંગી-ચાવીસ ભાંગાનાં છ કેષ્ટકે. ૧–આહાર અને શરીરસત્કાર બંનેના યોગે ચાર ભાંગા. ૧. આ પિ૦ દે, શ૦ ૫.૦ દે | ૩. આ૦ પિ૦ સ, શ, પિ૦ દે ! ૨. આ પિત દે, શો પિ સત્ર | ૪. આ પિ૦ સ, શ, પિ૦ સ.]
૨-આહાર-બ્રહ્મચર્યના યોગે ચાર ભાંગ. ૫. આ પિ૦ દે, બ૦ પિ૦ દે | ૭. આ પિ• સબ પિ દે. ૬. આ૦ પિ૦ દે, બ્ર. પ. સ. | ૮. આ પિ સ૦, બ. પિ સ.
૩–આહાર-અવ્યાપારના વેગે ચાર ભાંગા. ૯. આ. પિ૦ દે, અપિ૦ દે | ૧૧. આ૦ પિ૦ સ, અ પિ દે. ૧૦. આ પિ. દે, અર પ સ ! ૧૨. આ પિ સ, અ પિ સ.
૪૮. હાલ પૌષધ અને સામાયિક બન્ને કરવાની પ્રવૃત્તિ છે, તે આ પાઠના આધારે હોય એમ સંભવે છે. ૪૯. અહી દે.' એટલે દેશથી અને “ સ” એટલે સર્વથી—એમ વિવક્ષા સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org