SearchBrowseAboutContactDonate
Page Preview
Page 663
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૭ [ ધ સં૦ ભા૧-વિ૨–ગા. ૬૫ ઉપાધ્યાયને તથા સર્વ સાધુઓને.” તેમાં ૧-જેઓ “સત્ત=સવ વસ્તુને જાણે અથવા સર્વનું હિત કરે તે “સા” એટલે સઘળા તીર્થકરે સમજવા અને ર સિદ્ધ થયેલા, સર્વકર્મ ક્ષય થવાથી જેઓનાં સર્વ પ્રયજન સિદ્ધ થયાં છે, તે ‘સિદ્ધો” જાણવા; એ તીર્થકરોને અને સિદ્ધોને. ૩-શ્રતધર્મ અને ચારિત્રધર્મ (જ્ઞાન અને ક્રિયા) એ બન્ને પ્રકારના ધર્મનું આચર તે અથવા તે એ ધર્મનું દાન કરે તે પ્રમાgિ ="ધર્માચાર્યો” જાણવા; ગાથામાં “ક શબ્દ છે તેનાથી ઇ-શ્રુતજ્ઞાનને ભણાવનારા “ઉપાધ્યાય” સમજવા, અને પ–સશ્વ એટલે સ્થવિરકવિપક, જિનકલ્પિક વગેરે સર્વ પ્રકારના વાહૂ=“મોક્ષની સાધના કરનાર સાધુઓ (મુનિઓ) સમજવા-એ પાંચેયને વંદન કરીને. એમ પહેલી અડધી ગાથાથી સર્વ વિદનેની શાતિ માટે પંચપરમેષ્ઠિને કર્યો છે નમસ્કાર જેણે, એ શ્રાવક કહે છે કે–પુછામિ હું ઈચ્છું છું, શું ? “રિ૩િ =પ્રતિક્રમણ કરવાને અર્થાત નિવૃત્ત થવાને. કેનાથી નિવૃત્ત થવાને? “સાવિષમાગરા =શ્રાવકધર્મમાં લાગેલા અતિચારોથી, અહીં મૂળમાં “અતિચાર” શબ્દ જાતિ અર્થમાં એકવચનાન્ત છે, માટે સર્વ જાતિના અતિચારોથી,” એમ અર્થ સમજ અને છઠ્ઠી વિભક્તિ છે તે પંચમીના અર્થમાં છે, તેને એ અર્થ થયો કે-“શ્રાવકને અંગે જણાવેલા જ્ઞાનાચારાદિ પંચાચાર વગેરેના કુલ એક સે ને વીસ અતિચારોથી નિવૃત્ત થવા ઈચ્છું છું.”—એ ગાથાર્થ પૂર્ણ થયે (૧). હવે સામાન્ય રીતિએ સર્વ અતિચારોનું સાથે પ્રતિક્રમણ કરવા કહે છે કે જો વાયા, ના તહ સંસ ા િ मुहुमो य बायरो वा, तं निंदे तं च गरिहामि ॥२॥" અથવો સામાન્ય છે કે, “=મારે, “વો '=પાંચ અણુવ્રત, ત્રણ ગુણવત અને ચાર શિક્ષાત્રતાની મલિનતા રૂપ પંચેતેર અતિચારે તથા “નાળે '=જ્ઞાનના કાલ-વિનય વગેરે આઠ આચારોમાં વિપરીત વર્તન કરવા રૂપ, રંજે '=સમ્યક્ત્વમાં “શંકાદિ પાંચ દેશે સેવવા રૂપ તથા “નિઃશંકતા” વગેરે આઠ દર્શનાચારો નહિ પાળવા રૂપ, “વરિ'=ચારિત્રના પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિ રૂપ આઠ આચારમાં અનુપગપણે વર્તન કરવા રૂપ, અને મૂળમાં “ગ' (૨) છે તેનાથી તપાચાર, વીર્યાચાર તથા સંલેખનાના અતિચારો સૂચવ્યા છે; તેથી બાહ્ય અને અત્યંતર બાર પ્રકારને તપ, તથા મનનું–વચનનું-કાયાનું એ ત્રણ પ્રકારનું બળ-વીર્ય સમજવું, આ તપ કરવાની તથા બળ ફેરવવાની શક્તિ છતાં ધર્મકાર્યમાં છૂપાવવાથી તે તે અતિચારે, તથા સંલેખનાના (આ લોકમાં સુખ-સૌભાગ્યાદિની, પરલોકમાં દેવ–દેવેન્દ્ર પણ વગેરેની, સુખમાં જીવવાની, દુઃખમાં મરવાની અને કામગપ્રાતિની, ઈચ્છા રૂપ) પાંચ અતિ ચાર, કુલ (૭૫+૮+૧૩+૮+૧૨+૩+૫= ) એક સે ને ચોવીસ અતિચારોમાં, “સુદુમો વારે '=ન સમજી શકાય તે “સૂક્ષમ” અથવા પ્રગટ સમજાય તે “બાદર” (કઈ પણ અતિચાર લાગ્યું હોય), “+”=તે સર્વ અતિચારેને “નિ=મનના પશ્ચાત્તાપ રૂપે નિંદુ છું અને “ક જ નરિણામિ'ઋતે સર્વની ગુરૂસાક્ષીએ (મેં અગ્ય કર્યું એમ) ગહ કરૂં છું (૨). પ્રાય: બીજાં વ્રતના પણ અતિચારો પરિગ્રહથી થાય છે અતિચારોનું મૂળ પરિગ્રહ છે), માટે હવે સામાન્યથી પરિગ્રહનું પ્રતિક્રમણ કરવા કહે છે કે “ વિષે પરિવાર, સાવજો વહુવિ જગાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy