SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ [ ધ સ૰ ભા૦ ૧-વિ૦ ૨-ગા. ૨૨ કૂખાણુ, પ્રતિક્રમણુ વગેરે વિરતિનાં કાર્યો કરવાં એમ કહ્યું, તેથી તેા પરમાર્થથી તે તે ગુણુસ્થાનકની વ્યવસ્થાનો જ લેાપ થશે, ચેાથે ગુણસ્થાનકે પાંચમા ગુણસ્થાનકને ચેાગ્ય ક્રિયા કરવી તે કેમ ઘટે? છતાં કરે તેા પછી તેનુ ગુણસ્થાનક અવિરતિ કેમ કહેવાય ? વળી કર્મીના ઉપશમ, ક્ષપશમ કે ક્ષય વગેરેથી પ્રગટ થતા જીવના અધ્યવસાયા( ભાવે )રૂપ તે તે ગુણસ્થાનકાને ખાદ્યઔયિકભાવથી કરેલી ક્રિયાએ શું ખેચીને-ખલાત્કાર લાવશે ? ચેાથાનું પાંચમું ગુણસ્થાનક મનાવી શકશે ? તાત્પર્ય કે દેશવિરતિની ક્રિયા માત્રથી તેને ચેાથુ ગુણસ્થાનક મટીને પાંચમું દેશિવરિત ગુણસ્થાનક મની શકશે નહિ, તે ચેાથે ગુણસ્થાનકે પાંચમા ગુણસ્થાનકને ચાગ્ય ક્રિયાઓ કરવી કેમ વ્યાજમી ગણાય ? ઉત્તર્--આ પ્રશ્ન શાસ્ત્રના રહસ્યને નહિ જાણવાથી થયેલા છે, વસ્તુતઃ શાસ્ત્રમાં અવિરતિ ગુણુસ્થાનકે વિરતિધર્મની ક્રિયાઓના અભાવ નથી કહ્યો, પણ તે ગુણસ્થાનકે જીવને યથા અધ્યવસાયરૂપ વિરતિના પિરણામ ન હાય-એમ કહ્યુ છે. વિરતિના પરિણામ નહિ હાવા છતાં વિધિપૂર્વક વિશુદ્ધપણે વ્રતાદિનું ગ્રહણ-પાલન વગેરે કરનારાઓને, એ રીતિએ તેના (ગ્રહણુપાલનાદિ) અભ્યાસ કરતાં કરતાં તે અભ્યાસના મહિમાથી આત્મામાં તે તે કર્મોના ક્ષયાપશમ આદિ થાય છે, તેથી વિરતિના પરિણામ પણ પ્રગટે છે અને તે પછી પરિણામપૂર્વક કરાતી વિરતિની તે ક્રિયાના બળથી તેના પિરણામમાં વધારો (શુદ્ધિ) થાય છે, ( આ પ્રમાણે · ક્રિયાથી પરિણામ અને પરિણામથી ક્રિયા ’ એમ બન્ને પરસ્પરના આલંબનથી વધતાં–શુદ્ધ થતાં રહે છે. ) કિન્તુ પરિણામ નાશ પામતા નથી, ‘ માટે ‘પરિણામ વિનાની ઔદયિક ભાવની ક્રિયા કરવાથી શું ? માત્ર કારી ક્રિયાથી ખેંચાઇને અમેને ક્ષાયેાપશમિક આદિ ભાવેારૂપ ગુણસ્થાનકે કયાંથી આવી જવાનાં છે ? ’ વગેરે બુદ્ધિથી સમ્યકૢ ક્રિયામાં પ્રમાદ કરવા તે ઉચિત નથી, કારણ કે—પ્રયત્ન કરવાથી તે તે ગુણુસ્થાનકાની પ્રાપ્તિ પણ સહેલાઈથી થાય છે. હુંમેશાં સાધ્ય વસ્તુ સાધનોને અને સાધનાને આધીન હાય છે, ચેાગ્ય ઉપાયા કરવાથી જ જેની સિદ્ધિ માટે ઉપાયેા કરાતા હૈાય તે કાર્ય સિદ્ધ થાય છે, આ કથન અમારી કલ્પના માત્ર જ નથી. સમથ શ્રુતધર પૂ॰ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજા પણુ પાતાના રચેલા પંચાશક ગ્રંથમાં પહેલા પચાશકમાં સમ્યક્ત્વ અને વ્રતામાં સ્થિરતા કે તેના પરિણામની પ્રાપ્તિ માટે શું શું કરવું જોઇએ, તેના ઉપદેશ કરતાં જણાવે છે કે— kr ') 66 गहणादुवरि पत्ता, होइ असन्तोऽवि विरइपरिणामो । अकुसलकम्मोदयओ, पडइ अवष्णाई लिंगमिह ॥ ३५ ॥ तम्हा णिच्चसईए, बहुमाणेणं च अहिगयगुणम्मि । રવિવવછા, કાજોવાં ૨૫ ૩૬ ! ” तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए अ । उत्तरगुणसद्धाए य, एत्थ सया होइ जइयव्वं ॥ ३७ ॥ एवमसंतोऽवि इमो, जायइ जाओ वि न पडइ कया वि । તા ફ્ળ વૃદ્ધિમયા, બવમાગો ઢોર્ જાયો ॥ ૨૮ ' 29 ભાવા - ગુરુની પાસે શ્રુતધર્મ વગેરે ગ્રહણ કરવું ' ઇત્યાદિ શાકથિત વચનાનુસાર Jain Education International 66 44 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy