________________
૨૧૨
[ ધ સંભા૧-વિ૦ ૨-ગા. ૩ર થી ૩૪ ૧૮. અનંતરિયા-કંદ-મૂળ વગેરે અનંતકાચિક પદાર્થોમાં એક શરીરમાં અનંતાનંત છે હોય છે. કહ્યું છે કે
" नृभ्यो नैरयिकाः सुराश्च निखिलाः पञ्चाक्षतिर्यग्गणो, द्वयक्षाद्या ज्वलनो यथोत्तरममी सङ्ख्यातिगा भाषिताः। तेभ्यो भूजलवायवः समधिकाः प्रोक्ता यथानुक्रमम् ,
ભ્ય અનન્તપુનિતા ગનન્તાદ ? ” ભાવાર્થ-“સર્વ મનુષ્ય, તેનાથી સાતેય નરકના નારકીઓ, તેનાથી ચારેય નિકાયના દેવે, તેનાથી પચેન્દ્રિય તિય, તેનાથી વિલેન્દ્રિય છે અને તેનાથી અગ્નિકાય છે-એ બધા યથાક્રમ એકેક કરતાં અસંખ્યાતગુણ છે. અગ્નિકાયથી પૃથ્વીકાય વિશેષાધિક, તેનાથી અપકાય વિશેષાધિક અને તેનાથી વાયુકાય વિશેષાધિક છે. ઉપર કહા તે બધા મળીને જીવે અસંખ્યાતા છે. તે કરતાં સિદ્ધના જે અનંતગણુ અને સિદ્ધ કરતાં પણ એક નિગેન્દ્ર શરીરમાં અનંતગુણું જીવે છે (કારણ કે-નિગદને અનંત ભાગ સિદ્ધિગતિમાં છે), અર્થાત્ એક અનંતકાય શરીરમાં અનંતાનંત જ હોય છે. આવી અનંતકાય વસ્તુઓ ઘણું છે, છતાં શાસ્ત્રમાં આદેશમાં પ્રસિદ્ધ તેનાં બત્રીશ નામે જણાવેલાં છે. તે આ પ્રમાણે છે
“સુન્ના (જો) ઇંદ્રના, ઘાળો ગો ગ્રા
હરિજા જ સદા, ગર્ણ વદ ગણાવો ? ” " सतावरी विराली, कुंआरी तह थोहरी गलोई अ ।
लसूण वंसकरिल्ला, गज्जर लुणी अ तह लोढा ॥ २ ॥" " गिरिकणि किसलिपत्ता, खरिंसुआ थेग अल्लमुत्था य ।
तह लूणरुक्खछल्ली, खिल्लहडो अमयवल्ली अ ॥ ३॥" " मूला तह भूमिरुहा, विरुआ तह ढंकवत्थुलो पढमा ।
सूअरवल्लो अ तहा, पल्लंको कोमलंबिलिआ ॥ ४ ॥" " आलू तह पिंडालू , हवंति एए अणंतनामेणं । વનમid ને, નવગુત્તરૂ સમયો .”
| (સંપ૦, થાવ૧૦ થી ૧૪) ભાવાર્થ-સઘળી જાતિના કંદે અનંતકાયિક હોય છે. કન્દ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલે ગાંડારૂપ ભાગ. સઘળાય લીલા કદ અનંતકાય છે, કારણ કે-સુકાયેલા નિર્જીવ થવાથી અનંતકાયપણું સંભવતું નથી. પૂ. શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ પિતે રચેલા યોગશાસ્ત્રમાં એ જ જણાવે છે કે “આ જન્ન સમife(પ્રકાશ ૩-૪૪) એની ટીકામાં પણ જણાવે છે કે-“આદ્ર એટલે “નહિ સુકાયેલા સર્વ જાતિના કંદ.” સુકાયેલા તે
ર૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org