________________
[ ૫૦ ૩–દિનચર્યા– નમાત્થેણ...' સૂત્રના અથ ]
વિજય કરનારા ‘જિન' પણ સત્ છે-કલ્પનારૂપ નથી. તેઓને—
વળી ‘પચ્છ' - જીતાવનારને.' જિન (ભગવત) સદુપદેશ વગેરે દ્વારા બીજા આત્મા એને એ જ રાગાદિ શત્રુઓના વિજય કરાવનારા હેાવાથી ‘ જ્ઞાપા’ (છતાવનારા) પણ છે, તેને— માત્ર કાળને જ દરેક કાર્યોમાં કારણ રૂપ માનનારા અનન્તના શિષ્યા ભગવાને પણુ યથાર્થ સંસારસમુદ્રથી તરેલા માનતા નથી, કારણ તે માને છે કે–‘જાજ હવન ગાવાયશવંતિ' અર્થાત કાળ જ આખા જગતનું (સર્વ ભાવાનું) પરાવર્તન-ફેરફાર કરે છે.” તેનુ ખંડન કરતાં કહે છે કે- તીનીેમ્પ તાજેસ્થા' એટલે ‘સ્વયં સંસારસમુદ્રથી તરેલાને અને તારનારાને.’ ભગવંતા સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ વહાણુ દ્વારા સંસારસમુદ્રના પાર પામેલા હાવાથી ‘તી' છે; પાર પામેલા તેને ફરી સંસારમાં અવતરવાનું સંભવિત જ નથી; જો મુક્ત પણ અવતરે તે મુક્તિ જ અસત્ય ઠરે; માટે મુક્ત આત્મા સંસારી મનતા નથી, એથી જ તે યથા તરેલા છે અને પાતે તર્યાં તેમ બીજાને તારનારા પણ છે,
આ તરેલા અને તારનારા ભગવંતાને પણ અમુક-મીમાંસા જ્ઞાનને અપ્રત્યક્ષ ( પરાક્ષ ) માનતા હોવાથી મેધવાળા કે એધ કરાવનારા માનતા નથી, તેઓ એમ કહે છે કે-‘અપ્રસ્થમા દિને સુષ્ટિ પ્રત્યક્ષોર્થઃ ” અર્થાત− આપણને વસ્તુ તેા પ્રત્યક્ષ દેખાય છે પણ બુદ્ધિ પ્રત્યક્ષ દેખાતી નથી, માટે બુદ્ધિ આત્માથી પરાક્ષ છે.' જો પ્રત્યક્ષ હાય તા પદાર્થોની જેમ તે પણ દેખાવી જોઈએ. આ તેની માન્યતાને અસત્ જણાવતાં કહે છે કે-‘વ્રુત્તુળ યોગસ્થ' અર્થાત્ ‘સ્વય મેધવાળાને અને ખીજાને મેધ કરાવનારાને,' અજ્ઞાનરૂપી નિદ્રામાં ઘેલા આ જગતમાં ભગવં તાએ, જે જ્ઞાન-જ્ઞાનને ( પેાતાને ) તથા પદાર્થને પણ જણાવે છે, તે પેાતાના જ સ્વપ્રત્યક્ષ જ્ઞાનદ્વારા–કાઈ ખીજાના ઉપદેશ વિના જ, જીવ–અજીવ વગેરે તવાને જાણ્યાં છે, તેથી તે બુદ્ધ છે. અહીં એમ સમજવુ કે–જે જ્ઞાનથી તે જ્ઞાનનુ જ્ઞાન ન થાય, તેનાથી પદાર્થનું જ્ઞાન પણ ન થઈ શકે. જેમકે-દીવા અદૃશ્ય રહે અને પદાર્થોને બતાવે એ ખનતુ નથી, તે પેાતાના અને અન્ય પદાર્થોના, એમ સ્વ-પર પ્રકાશ કરે છે. એમ પણ નહિ કહી શકાય કે જેમ ઇન્દ્રિયા દેખાતી નથી છતાં પદાર્થાંનુ જ્ઞાન કરાવે છે, તેમ જ્ઞાન પણ પરાક્ષ છતાં પદાર્થનું જ્ઞાન કરાવી શકે છે.' કારણ કે-પદાર્થ જ્ઞાન કરાવનારી ઇન્દ્રિયા ભાવ ઇન્દ્રિયા છે, તે ભાવ ઇન્દ્રિયે જ્ઞાનરૂપ હાવાથી આત્માને પ્રત્યક્ષ છે જ. કહ્યુ પણ છે કે-‘ સમસ્યક્ષોન્મત્ત્વ, નાર્થી: પ્રણિપતિ' અર્થાત્— જે જ્ઞાનના પ્રત્યક્ષ ઉપલ’ભ નથી (પ્રત્યક્ષ જણાતું નથી). તેનાથી પદાર્થનું જ્ઞાન પણ થતું નથી.' માટે ભગવંતમાં બુદ્ધપણ સિદ્ધ થાય છે, વળી ખીજાને પણ તેઓ ખાય કરનારા માટે એધિક પણ છે; તેને—
"
હવે જેઓ એમ માને છે કે-જગતનું ૮ કર્તામાં-બ્રહ્મામાં મળી જવુ એ જ મુક્તિ છૅ,' તે સંતપનના શિષ્ય ભગવંતને પણ વાસ્તવિક ‘મુક્ત' માનવા તૈયાર નથી. તેઓ કહે છે કે-‘પ્રક્ષ ચાલતાનાં થિતિઃ” ‘બ્રહ્મમાં મળી ગએલા આત્માની સ્થિતિ પણ બ્રહ્મા જેવી સમજવી ’ તેનું ખંડન કરતાં કહે છે કે-‘મુચ્છઃ મોઃસ્થા' અર્થાત્− ‘ક ખ ધનાથી સ્વય' મુક્ત થયેલાને અને ખીજાઓને મુક્ત બનાવનારાઓને, ' જે કર્મોનું ફળ ચાર ગતિરૂપ સ સાર છે તે વિચિત્ર કર્મોના ખ ધનથી છૂટેલા હૈાવાથી ભગવત મુક્ત છે, કૃતકૃત્ય છે, તેઓનુ` કા` પૂણું સિદ્ધ થયેલું છે. તે
.
Jain Education International
રા
For Private & Personal Use Only
www.jainelibrary.org