________________
પ્ર૦ ૨-અનથ દ વિરમણ વ્રતના અતિચારે
319
સ્તન, આંખની ભ્રમરા, કે આંખ, હાઠ, નાક, હાથ, પગ અને મુખ વગેરે અવયવાથી ખરાબ ચેષ્ટાઓ–ચાળા કરવા' એવા અથાય છે. અર્થાત્ ભાંડ-ભવૈયાની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી, તેને ‘ કૌત્કચ્યુ ' કહેવાય છે. કોઈ ગ્રંથામાં ‘ કૌકુચ્ય ’ એવા પણ શબ્દ છે, તે પણ કુત્સિત અથમાં ‘કુ’ અવ્યય અને ‘કુચ' ધાતુને ભાવ-અર્થમાં પ્રત્યય આવવાથી ખને છે, તેના અથ પણ (અવયવાના) સંકોચ વગેરે કુચેષ્ટાઓ કરવી એવા થાય છે. અન્નેમાં તાત્પર્ય એ છે કેશ્રાવકે તેવું ખેલવું કે ચેષ્ટાએ કરવી વ્યાજખી નથી કે જેનાથી ખીજાએ હુસે અને પાતાની હલકાઈ થાય, છતાં કોઈ વાર પ્રમાદવશ તેમ થઈ જાય, ત્યારે તેને ‘કૌત્કચ્ય ' નામને બીજો અતિચાર સમજવા.
આ ખન્ને અતિચાર। (પૃ. ૨૩૪ માં) અનČદડવિરમણુ વ્રતમાં કહેલા ચાથા ને અંગે છે, કારણ કે આ બન્ને પ્રકારની પ્રવૃત્તિ પ્રમાદાચરણરૂપ છે.
ચરણ
• પ્રમાદાન
.
૩. ભાગભૂરિતા--એટલે ‘ ભાગાદિકના અધિક સ’ગ્રહ. ' અહી' ભાગની સાથે અપત્તિએ ઉપભાગ પણ સમજવા. આ ભાગ-ઉપભાગ એટલે સાતમા વ્રતના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે · સ્નાન-પાન-ભાજનની સામગ્રી કે ચંદન-કુંકુમ( કેસર )–કસ્તૂરી-વસ્ત્ર-આભરણુ વગેરે ભાગઉપભાગની કાઈ પણ વસ્તુઓને' પેાતાને કે કુટુંબને જરૂર હાય તેથી પણ વધારે સ ંગ્રહ કરવા તે અતિચાર. આ પશુ ઇન્દ્રિઓના વિષયરૂપ હેાવાથી ‘પ્રમાદાચરણુ ’નામના ચોથા અનર્થદંડના અતિચાર સમજવા. ભાગસામગ્રીના આવા સગ્રહ માટે પણ આવશ્યકચૂર્ણિ વગેરે ગ્રંથામાં મર્યાદા જણાવી છે કે-રૂ'ન માટે જરૂરી તેલ, આમળાં ( સાબુ) વગેરે સાધના બહુ રાખવામાં આવે, તેા તેની લેાલુપતાથી ઘણાએ ઘણી વાર તળાવ વગેરેમાં સ્નાન કરવા જાય અને તેથી પારા વગેરે ત્રસ-સ્થાવર જીવાની ઘણી હિંસા થાય. એવું તમેાળ વગેરેને અંગે પણ બને, માટે જરૂરથી વધુ રાખવું શ્રાવકને વ્યાજખી નથી. વસ્તુતઃ ઉપભોગને અંગે એવા વિધિ છે કે–સ્નાન કરવાની ઈચ્છાવાળાએ પાતાના ઘેર જ સ્નાન કરવું. જો ઘેર જળ વગેરેની સામગ્રી ન હાય તા માથે ઘસવાનાં તેલ, આમળાં વગેરે ઘેર ઘસીને, તેને સાફ કરીને પછી જ જળાશયે જાય અને ત્યાં તળાવ વગેરેના કાંઠે બેસીને—પાણી લઈને અલંગ સ્નાન કરે. વાપરવાનાં પુષ્પા વગેરે પણ -જેમાં કુથુઆ વગેરે જીવા હાય તેના ત્યાગ કરે. એ પ્રમાણે સઘળાં ભેગ-ઉપભાગને અંગે સમજવું. ( અર્થપત્તિએ જેમ અને તેમ તેવી વસ્તુઓ પ્રમાણેાપેત રાખવી અને તેના ઉપયોગ કરવામાં પણ હિંસા ઓછી થાય તેમ વર્તન કરવું. ) એ ત્રીજો અતિચાર કહ્યો.
૪. સંયુક્ત અધિકરણપણું–જેનાથી · આત્મા નરક વગેરે ક્રુતિને અધિકારી અને તેવાં ખાંડણીયા, સાંબેલું, વગેરે સાધનાને અધિકરણા ’ કહેવાય, તેવાં સાધનો જોડેલાં ( તૈયાર ) રાખવાં, તે સંયુક્તાધિકરણ અતિચાર કહેવાય. જેમ કે-ખાંડણીયા સાથે સાંબેલું, હળની સાથે ફાળ ( ચડું) કે કાશ, ગાડા-ગાડી સાથે પુંસરાં વગેરે, ધનુષ્યની સાથે ખાણ, ઘંટી સાથે ખીલા, માંકડી કે ઉપરનું પડ ) વગેરે સાથે ગોઠવીને રાખવાથી ( પૃ. ૨૩૪ માં કહેલા ) ત્રીજા ‘ હિં‘સ્રપ્રદાન ' અનંદ...ડવિરમણમાં અતિચાર લાગે. આને અંગે પણ વ્રુદ્ધપર'પરા એવી છે કે શ્રાવકે આવી હિંસક સામગ્રી (જોડેલી ) તૈયાર રાખવી નહિ, કારણ કે–તૈયાર હાવાથી કાઈ ખીન્ને લઈ જાય, કે માગે ત્યારે આપવી પડે; માટે તે ભિન્ન ભિન્ન સ્થળે રાખવાં, કે જેથી બીજાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org