________________
પ્ર૦ ૩-દિનચર્યા–“લોગસ્સ સૂત્રના અથS ]
૪૩૩ એ અનંતરની માળા સ્વપ્નમાં દેખી માટે અને અને ત્રણ ભવનમાં જયવંતા છે માટે વિત’ એમ અનંત+જિત્ એટલે “અનંતજિત એ વિશેષ અર્થ જાણુ. ભીમસેનને બદલે ભીમની માફક અહીં “અનંતજિતને બદલે “અનંત’ નામ સમજવું.
-ધર્મ-દુર્ગતિમાં પડતા જેને ધારણ કરે (બચાવે) તે ધર્મ એ સામાન્ય, અને ભગવંત ગર્ભમાં આવ્યા ત્યારથી માતા દાનાદિ ધર્મમાં ઉદ્યમી થયાં, માટે “ધર્મ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણ.
૨૬-જાતિ=ભગવંતને શાંતિનો વેગ હોવાથી અથવા પિતે શાન્તિરૂપ હોવાથી અને તે તે પ્રકારે શાન્તિ કરનારા હેવાથી “રાન્તિ' એ સામાન્ય અર્થ, અને ગર્ભના મહિમાથી દેશમાં મરકીના રોગની શાતિ થવાથી નામ “શાનિત' રાખ્યું, એ વિશેષ અર્થ.
૭– ="ગુ' એટલે પૃથ્વી તેમાં સ્થિત માટે “ફુલ્થ-એ નિર્યુક્તિથી (પદચ્છેદથી) “ન્યુને સામાન્ય અર્થ, તથા ગર્ભના મહિમાથી માતાએ સ્વપ્નમાં કુલ્થ રને રાશી (કુન્થની સમાન ઝીણાં રત્નને ઢગલે) દેખવાથી “કુન્થ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ.
१८-अर="सर्वोत्तमे महासत्त्व-कुले य उपजायते। तस्याभिवृद्धये वृद्ध-रखावर उदाहृतः ॥१॥ ' અર્થાત-“સર્વોત્તમ એવા મહા સાત્વિક કુળમાં તેની અભિવૃદ્ધિને માટે જે ઉત્પન્ન થાય તેને વૃદ્ધો “ગર કહે છે, એ સામાન્ય અર્થ તથા ગર્ભના મહિમાથી માતાએ સ્વપ્નમાં નેને અર (આજ) જેવાથી “અર” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણો,
૨૨-ન્મgિ=પરિષહ વગેરે મલેને જીતનારા માટે “gિ' એમ પદચછેદથી એ સામાન્ય અર્થ, અને ગર્ભના મહિમાથી માતાને સુગંધીમાન (છ ઋતુનાં) માલ્ય (પુષ્પ)ની શય્યામાં સુવાને દેહદ થયો અને તે દેવે પૂર્યો, તેથી “મલિ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણ.
ર૦-મુનિgવત જગતની ત્રિકાળ અવસ્થાને “મરે (જાણે) તિ મુનિ,’ (અહીં ધાતુ “ છતાં તેને વ્યાકરણના “મને ચારા વા' સિવ ૩પદ્ધિ સૂત્ર ૬-૨-૨ પ્રમાણે “” આવતાં ઉપાજ્ય ને ૩ થવાથી “મુનિ” શબ્દ બન્યો છે,) તથા “સુંદર વ્રતવાળા હોવાથી સુવ્રત,” એમ (મુનિસુવ્રતe“દુનિયુવત' એ સામાન્ય અર્થ, અને ગર્ભના પ્રભાવની માતા મુનિના જેવાં સુંદર વ્રતવાળાં થયાં માટે “મુનિસુવ્રત” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણવો.
ર-નમિ=પરિષહ-ઉપસર્ગોને નમાવવાથી (હરાવવાથી) નમિ, (અહીં પણ “રજૂ ધાતુને વ્યાકરણના મિતfમતચિ નમેતુ વા' fa૦ હૈ ૩r દ--૩ સૂત્રથી ઉપાજ્યમાં “સુ” આવવાથી, મિ’ બને) એ સામાન્ય અર્થ અને નગર ઉપર ચઢી આવેલા શત્રુઓ ગર્ભના પ્રભાવે નમી પડયા૪૯ માટે “નમિ” નામ રાખ્યું, એ વિશેષ અર્થ જાણો.
રર-મિ=ચકની નેમિ (ફરતી વાડીની જેમ ધર્મરૂપ ચક્રની નેમિ (મર્યાદા)ને કરનારા
૪૭. ગર્ભના મહિમાથી માતાએ આકાશમાં “અનંત” એટલે અંત (ખેડા) વિનાનું અર્થાત્ મેટું ચક્ર દેખવાથી “અનંત” નામ રાખ્યું એમ પણ જણાવેલું છે.
૪૮. અન્યત્ર સ્વપ્નમાં માતાએ રત્નનો સૂપ (પાદુકા) અને આરે દેખવાથી “અર’ નામ કહ્યું છે.
૪૯. નગરને પર-રાજાઓએ કરેલે ઘેર નહિ ઉઠવાથી, પ્રભુની માતા કિલ્લા ઉપર ગયાં ત્યારે ગર્ભને પ્રભાવ સહન નહિ થવાથી શત્રુરાજાઓ પ્રભુની માતાને નમી પડ્યા, માટે “નમિ’ નામ રાખ્યું. ૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org