________________
Rox
[ધ સંવે ભાળ ૧-વિ૦ ૨–ગા, ૩ર થી ૩૪ (કાલુંબર); એ પાંચ જાતિનાં વૃક્ષે સમજવાં. આ પાંચેય પ્રકારનાં વૃક્ષનાં ફળ(ટેટા)માં મચ્છરના આકારના અતિ સૂક્ષ્મ-ઘણુ ત્રસ જી હોય છે, માટે તેનું ભક્ષણ મહાહિંસારૂપ હોઈ અવશ્ય વજેવું જ જોઈએ. કહ્યું છે કે
“ ૩૯-–ક્ષોવર-શવિના - પપ્પા જ નાયા, ર્હ મિસ્ત્રમ્ ” (
જોહ્ન, ઘ૦ ૩-૪૨) ભાવાર્થ –“ઉબર, વડ, પ્લેક્ષ, કાકેદુમ્બરી અને પીપલે એ પાંચેય જાતિનાં વૃક્ષોનાં કૃમિયા(અતિ ઝીણા ત્રસ જીવે)થી ભરપૂર ફળ (ટેટા)નું ભક્ષણ નહિ કરવું જોઈએ.” લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
" कोपि क्वापि कुतोपि कस्यचिदहो चेतस्यकस्माज्जनः,
केनापि प्रविशत्युदुम्बरफलप्राणिक्रमेण क्षणात् । येनाऽस्मिन्नपि पाटिते विघटिते विस्फोटिते तोटिते,
निष्पिष्टे परिगालिते च गलिते निर्यात्यसौ वा न वा ॥ १॥" (ચોગશાસ્ત્રની ટીકામાં આનું ઉત્તરાર્ધ આ પ્રમાણે છે– વોર૦, ૦ ૩-૪ર રર)
" येनास्मिन्नपि पाटिते विघटिते वित्रासिते स्फोटिते।
निष्पिण्टे परिगालिते विदलिते, निर्यात्यसौ वा न वा ॥" - ભાવાર્થ_“જેમ અકસ્માત કેઈ જીવ કઈ વખત કેઈન ચિત્તમાં કયા માર્ગે કયાંથી કેવી રીતે પ્રવેશ કરી જાય છે કે ઉદુમ્બરના ફળમાં રહેલા જીવની માફક તેને (ચિત્તને) ચીરવાથી, જુદું કરવાથી, ટૂકડા કરવાથી, ફાડવાથી, ચૂરવાથી કે ગાળવાથી પણ તે જીવ ફળના જીવની માફક તેના ચિત્તમાંથી નીકળે કે ન પણ નીકળે. અર્થાત્ ઉદુમ્બરના ફળમાં રહેલે જીવ કઈ પણ પ્રયત્ન નીકળતું (દેખાતી નથી.”
૧૦ બરફ-અસંખ્ય અપૂકાય રૂપ હોવાથી બરફને પણ તજ જોઈએ. અતિ હીમ પડવાથી કુદરતી રીતિએ ઠરી જતા પાણીને બરફ બને છે તે અને ય–દ્વારા કૃત્રિમ તૈયાર થાય છે તેવું બને અસંખ્યાત જીવમય હોવાથી અભક્ષ્ય છે. (આઈસપાણી, આઈસ્ક્રીમ, સોડા વગેરે પદાર્થો, કે જેમાં ત્રસ જીવેને પણ સંભવ છે તે દરેક અભક્ષ્ય જાણવાં.)
૧૧. વિષ–દરેક જાતિનાં ઝેર, જેવાં કે અફીણ, સોમલ, વછનાગ વગેરે; મન્નાદિના યોગે તેને માર્યા હોય (ઝેરી શક્તિ નાશ કરી હાય,), તે પણ તે પેટમાં જતાં જ અંદર રહેલા કૃમિ આદિ ત્રસ જીને ઘાત કરે છે, વિશેષમાં અફીણદિને વ્યસની મરણકાળે પ્રાયઃ મહા મૂઢતાને પામે છે (ભાન ગુમાવે છે), માટે દરેક ઝેરી પદાર્થો તજવા જોઈએ.
૧૨. કરા-વરસાદ વખતે કઈ કઈ વાર કરા પડે છે, તે અસંખ્યાતા અપૂકાય જેના સમૂહરૂપ હોવાથી વજનીય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org